જ્ઞાન ગંગા એકેડમી @gyaanganga Channel on Telegram

જ્ઞાન ગંગા એકેડમી

@gyaanganga


🧠 જ્ઞાન ગંગા એકેડમી

🎯🎯 દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી તથા ઉપયોગી મટીરીયલ, Pdf's, કરંટ અફેર્સ માટે જોડવો અમારી ચેનલમા

● Join : @gyaanganga

@mehul_pandya

જ્ઞાન ગંગા એકેડમી (Gujarati)

જ્ઞાન ગંગા એકેડમી એ એક અદ્વિતીય ટેલીગ્રામ ચેનલ છે જે સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી, ઉપયોગી મટીરીયલ, Pdf's, અને કરંટ અફેર્સ આ બધી માહિતીઓની સંગ્રહ કરે છે. જેમ કે, તમારા પરીક્ષાની તૈયારી માટે એને ઉપયોગી થઈ શકે છે. આ ચેનલમાં જોડવા માટે, જેવી ઉપયોગી માહિતી મળતી રહે છે, તેવી સુધીના લિંક પર જાઓ: @gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

26 Jan, 16:52


📚📚📚પુસ્તક છાપનાર પ્રથમ દેશ કયો છે?

જ્ઞાન ગંગા એકેડમી

26 Jan, 16:42


♦️પૃથ્વી વિશે જાણી અજાણી વાતો


👉 વૈજ્ઞાનિકોના મત મુજબ, પૃથ્વીની કુલ ઉંમર 4.6 અબજ વર્ષો હોવાનો અંદાજ છે

👉 સૂર્યમંડળમાં, પૃથ્વી એ એકમાત્ર ગ્રહ છે જેના પર જીવનનું અસ્તિત્વ છે.

👉 પૃથ્વીનો 2 9% પૃથ્વી છે અને 71% પાણી પાણી છે.

👉 પૃથ્વી પર માપવામાં સૌથી નીચું તાપમાન - 89. 2 ડિગ્રી સેલ્સિયસ.

👉 સૂર્યમંડળમાં, પૃથ્વી કદના સૌથી મોટા ગ્રહોમાં પાંચમાં સ્થાને છે.

👉 જમીન સુધી પહોંચવા માટે સૂર્યનો પ્રકાશ 8 મિનિટથી 18 સેકન્ડ લાગે છે.

👉 પૃથ્વી 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડના એક રાઉન્ડ પૂર્ણ કરે છે.

👉 પૃથ્વી સૂર્ય એક ક્રાંતિ પૂર્ણ કરવા માટે 365 દિવસ અને 6 કલાક લે છે. 6 કલાક ઉમેરીને જે એક દિવસ વધે છે. તે ફેબ્રુઆરીમાં દર ચોથા વર્ષે ઉમેરવામાં આવે છે. ફેબ્રુઆરીનો મહિનો 29 દિવસ છે

👉 પૃથ્વી 1670 કિલોમીટરની ઝડપે કલાકની ઝડપે ફરે છે.

👉 1989 માં, રશિયામાં મનુષ્યો દ્વારા સૌથી ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો જેની ઊંડાઈ 12.262 કિલોમીટર હતી.

👉 પૃથ્વીના 11 ટકા હિસ્સાનું અનાજ ઉત્પાદન માટે વપરાય છે.

👉 પૃથ્વી પર દર વર્ષે 5 મિલીયન ભૂકંપ આવે છે. આમાંના એક મિલિયન ભૂકંપ માત્ર ત્યારે જ અનુભવાય છે જ્યારે 100 વિનાશક છે.

👉 દર વર્ષે આશરે 30,000 અવકાશી પદાર્થો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે. પરંતુ જ્યારે મોટાભાગના લોકો પૃથ્વીના વાતાવરણમાં પહોંચે છે, ત્યારે તેઓ ઘર્ષણને કારણે બર્નિંગ શરૂ કરે છે, જે ઘણા લોકો 'ભંગાણ' કહે છે

👉 માઉન્ટ એવરેસ્ટ પરંતુ દરિયાની સપાટીથી પૃથ્વીના કોર માંથી જગ્યા અંતર માટે આવે ઉપર 8850 મીટર ઊંચાઇ, અમે જાણવા મળે છે કે માઉન્ટ ચિમ્બોરાઝો એક્વાડોર માં સૌથી ઊંચો પર્વત છે. તેની ઉંચાઈ 6310 મીટર છે

👉 પૃથ્વીની એક ફોટો 3.7 અબજ માઈલથી લેવામાં આવી હતી. તેનું નામ 'Pale Blue dot' છે. આ અત્યાર સુધીમાં સૌથી વધુ અંતરથી લેવામાં આવેલી પૃથ્વીનું ચિત્ર છે.

👉 અવકાશમાં હાજર કચરોનો એક ભાગ દરરોજ પૃથ્વી પર પડે છે. આ નાસાના વૈજ્ઞાનિકો દ્વારા અંદાજ છે

👉 પૃથ્વી પર, 1 સેકન્ડમાં 100 વખત અને દરરોજ 80.6 મિલિયન હવાઈ વીજળી પડે છે.

👉 પૃથ્વીની મધ્યમાં ખૂબ સોનું છે, પૃથ્વીની સમગ્ર સપાટી 1.5 ફીટની શીટ સાથે આવરી લેવામાં આવી શકે છે.

👉 પૃથ્વી કદ અને પોતની દ્રષ્ટિએ શુક્રની સમાન છે.

👉 પાણીની હાજરી અને અવકાશમાંથી વાદળી હોવાને કારણે તેને વાદળી ગ્રહ કહેવામાં આવે છે.

👉 પૃથ્વીનો એક માત્ર ઉપગ્રહ ચંદ્ર છે.

@gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

26 Jan, 16:42


*આમુખ*

ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરનાર : જવાહરલાલ નહેરુ

ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ થયો : 13 ડિસેમ્બર,1946

બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર : 22 જાન્યુઆરી,1947

બંધારણમાં આમુખ તરીકે અધિનિયમિત : 22 જાન્યુઆરી,1950

આમુખનું પ્રારૂપ તૈયાર કરનાર : સર બી.એન.રાવ

આમુખનો સ્ત્રોત : અમેરિકા

આમુખની ભાષાનો સ્ત્રોત : ઓસ્ટ્રેલિયા

આમુખને બંધારણને સમજવાની ચાવી કહેવાય છે.


💥રણધીર ખાંટ💥

*આમુખનો વિવાદ*


1.આમુખને બંધારણનો ભાગ ન મનાયો

સુપ્રીમ કોર્ટે કારણ દર્શાવ્યું

આમુખ માત્ર બંધારણના હેતુઓ દર્શાવતું હોવાથી તે બંધરણનું અંગ નથી

કેસ

બેરુબાડી કેસ (1960)
સજ્જનસિંહ વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય (1964)
ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય (1967)
ભારતીચંદ્ર વિરુદ્ધ મૈસુર રાજ્ય (1970)



2.આમુખને બંધારણનો ભાગ મનાયો

સુપ્રીમ કોર્ટે કારણ દર્શાવ્યું

બંધારણનું વાંચન અને અર્થઘટન આમુખના આધારે જ થવું જોઈએ

કેસ

કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય (1973) [કેસ ચુકાદો 1973માં આવ્યો અને કેસ 1971 નો હતો]



@gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

26 Jan, 16:42


🔴 હમીર સરોવર ક્યાં આવેલું છે

☑️ જવાબ :- ભુજ

🔴 મહેલોનું શહેર કોણે કહેવામાં આવે છે

☑️ જવાબ :- વડોદરા

🔴 મીર દાતારની દરગાહ ઉનાવા ક્ય જિલ્લા આવેલી છે

☑️ જવાબ :- મહેસાણા

🔴 ક્યાં જિલ્લામાં ડુંગળીનું સૌથી વધારે વાવેતર થાય છે

☑️ જવાબ :- ભાવનગર

🔴 સંતરામ મહારાજ સાથે કયું શહેર સંકળાયેલું છે

☑️ જવાબ :- નડિયાદ

Join : @gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

26 Jan, 06:36


દેશમાં પ્રથમ ગણતંત્ર દિવસ 26મી જાન્યુઆરી 1950ના રોજ ઉજવવામાં આવ્યો અને આ દિવસથી ભારતનું બંધારણ અમલમાં આવ્યું. 26 જાન્યુઆરી 1950ના રોજ, ભારત સરકારનો કાયદો (અધિનિયમ) (1935) પસાર કરીને ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું હતું.

26 જાન્યુઆરી 1950ના રોજ સવારે 10.18 વાગ્યે ભારત પ્રજાસત્તાક બન્યું. આના છ મિનિટ પછી, 10.24 વાગ્યે, ડૉ. રાજેન્દ્ર પ્રસાદે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.

આ દિવસે રાષ્ટ્રપતિ તરીકે પ્રથમ વખત ડૉ. રાજેન્દ્ર પ્રસાદ બગ્ગીમાં બેસીને રાષ્ટ્રપતિ ભવનથી નીકળ્યા. આ દિવસે તેમણે પ્રથમ વખત ભારતીય સશસ્ત્ર દળોને સલામી આપી હતી.


તેમને પ્રથમ વખત ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું

જ્ઞાન ગંગા એકેડમી

26 Jan, 06:36


📌 કભી કભી

🗣ફાંસીના માંચડે હાથમાં ગીતા રાખી તેઓ બોલ્યા હતા : ‘વંદે માતરમ્’


ભારતને મળેલી આઝાદીની ભીતર અનેક વીર ક્રાંતિકારીઓના ત્યાગ, બલીદાન અને વીરતાની કહાણીઓ ભંડારાયેલી છે. હા, એમાંથી કેટલાયે વીર ક્રાંતિકારીઓના નામથી દેશની નવી પેઢી અજાણ છે અથવા બહુ ઓછું જાણે છે.  દેશની આઝાદી માટે જેમણે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું  એમાંથી એક હતા મદનલાલ ઢીંગરા. એમના માટે મેડમ કામાએ કહ્યું હતું કે સ્વતંત્ર ભારતના દરેક ચૌરાહા પર મદનલાલની પ્રતિમાઓ લાગશે અને દેશ તેમને યાદ કરશે.

પરંતુ દુર્ભાગ્ય એ વાતનું છે કે મદનલાલ ઢીંગરાના નામથી દેશની પ્રજા અજાણ છે અને આજે કોઈ ભાગ્યે જ તેમને યાદ કરે છે. ખુદ તેમનું શહેર જ તેમને ભૂલી ગયું છે. શહીદ મદનલાલ ઢીંગરાનો જન્મ અમૃતસરના એક સમૃદ્ધ પરિવારમાં થયો હતો. લાહોરમાં શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ તેઓ એન્જિનિયરિંગનું ભણવા ઇંગ્લેન્ડ ગયા. લંડનમાં રહી શિક્ષણ પ્રાપ્ત કરવા લાગ્યા. લંડનમાં એક ભારત ભવન હતું. ભારત ભવનમાં તેઓ વીર સાવરકર અને બીજા ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા. અહીં એ બધાંએ ૧૮૫૭ની  ક્રાંતિની ૫૦મી વર્ષગાંઠ મનાવી.

એ વખતે લંડનમાં કર્ઝન વાઇલી નામનો  અધિકારી લંડનમાં ભણતા અને ભારતની આઝાદી માટે ગુપ્ત ચળવળ કરતા ભારતીય વિદ્યાર્થીઓ પર નજર રાખતો હતો. આ વાતની ખબર મદનલાલ ઢીંગરાને પડી ગઈ. મદનલાલે એ  પણ જોયું કે આ અંગ્રેજ અધિકારી વારંવાર ભારતીય વિદ્યાર્થીઓને અપમાનિત કરતો હતો. અંગ્રેજ અધિકારીનું આ વલણ દેશભક્ત ભારતીય વિદ્યાર્થીઓને પસંદ નહોતું.

આ સમયગાળા દરમિયાન જ મદનલાલ ઢીંગરા વીર સાવરકર અને શામજી કૃષ્ણ વર્માના સંપર્કમાં આવ્યા હતા  અને લંડનના ભારત ભવનના સભ્ય બની ગયા હતા. એ જ વખતે  તેમણે મનોમન સંકલ્પ કર્યો કે ભારત માતા માટે જરૂર પડે હું મારા જીવનની આહુતિ આપી દઈશ.

વીર સાવરકરે યુવાન મદનલાલ ઢીંગરાને બધી બાજુએથી  પારખી લીધા. તેમને પૂરી ખાતરી થઈ કે  મદનલાલ ભારત માટે  પોતાનું સર્વસ્વ અર્પણ કરવા માટે સમર્થ છે.

એક દિવસ મદનલાલ અચાનક વીર સાવરકરની સામે ઊભા રહી ગયા. એ વખતે તે બંને એકલા જ હતા. વીર સાવરકર સામે જોઈને મદનલાલે પૂછયું : ‘સાવરકરજી, તમે જ મને કહો કે શું મારે મારા પ્રાણ ન્યોછાવર કરવાનો સમય આવી ગયો છે ?’

સાવરકરજી બોલ્યા : ‘જ્યારે કોઈ પણ વ્યક્તિને એમ લાગે કે તેના માટે વિશેષ સમય આવી ગયો છે તો એણે સમજી લેવું જોઈએ કે સમય આવી ગયો છે.’

મદનલાલે કહ્યું : ‘જી, હું તૈયાર છું.’

એ પછી તેઓ બંને કોઈ વાત કરતા રહ્યા એ દિવસ બાદ મદનલાલ ઢીંગરા કેટલોક સમય એકાંતમાં રહ્યા અને તેઓ તેમના જીવનની કોઈ મહત્ત્વપૂર્ણ ઘટનાની યોજના ઘડવા  લાગ્યા. મદનલાલ ઢીંગરાને અંગ્રેજ અધિકારી કર્ઝન વાઇલીનું લંડનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ સાથેનું અપમાનજનક વર્તન ગમતું નહોતું. તેમણે આ અંગ્રેજ અધિકારી સાથે બદલો લેવાની યોજના ઘડી કાઢી.

તા. ૧ જુલાઈ ૧૯૦૯ની  વાત છે. આ દિવસે લંડનમાં એક જાહેર કાર્યક્રમ યોજાવાનો હતો. આ કાર્યક્રમમાં કર્ઝન વાઇલી હાજર રહેવાનો હતો. મદનલાલ ઢીંગરા પહોંચી ગયા અને કોઈ કાંઈ સમજે તે પહેલાં મદનલાલે અંગ્રેજ અધિકારી કર્ઝન વાઇલીના શરીરમાં બે ગોળીઓ ધરબી દીધી. વાઇલીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું.

આ ઘટનાથી આખા ઇંગ્લેન્ડમાં સનસનાટી ફેલાઈ ગઈ. ભાગ્યની વિડંબના એ હતી કે મદનલાલ ઢીંગરાના પિતાએ અંગ્રેજો સાથેની વફાદારી નિભાવતા પોતાના જ પુત્રના આ કાર્યની ટીકા કરી. તેઓ એવું પણ બોલ્યા કે આવા પુત્રના પિતા  હોવા બદલ હું શરમ અનુભવું છું. એ જ રાતે મદનલાલનો મોટો ભાઈ પણ લંડનમાં ભણતો હતો તેણે પણ નાના ભાઈના આ કૃત્યની નિંદા કરી પરંતુ મોટાભાઈને જ્યારે  મદનલાલની ભારતમાતા પ્રત્યેની  કર્તવ્ય નિષ્ઠાની જાણ થઈ ત્યારે તેમણે પિતાથી  ખાનગીમાં મદનલાલનો કેસ લડવા માટે તેમના વકીલને ખાનગીમાં ફીના નાણાં આપ્યા. પરંતુ મદનલાલને વાતની ખબર પડી એટલે તેમણે સ્પષ્ટ કહી દીધું કે હું એ વકીલની મદદ નહીં લઉં ને જેમણે એટલે કે  મારા પિતાએ અંગ્રેજો પ્રત્યેની વફાદારી દર્શાવી છે અને વકીલને ફી ચૂકવી છે.

ઇંગ્લેન્ડની કોર્ટમાં કેસ ચાલ્યો. કેસની સ્ક્રિપ્ટ પહેલેથી જ નક્કી હતી. અંગ્રેજોની કોર્ટે મદનલાલ ઢીંગરાને ફાંસીની સજા ફરમાવી.

તા.૧૭ ઓગસ્ટ ૧૯૦૯ના રોજ લંડનની પૈટન વિલે જેલમાં ક્રાંતિવીર મદનલાલ ઢીંગરાને ફાંસી આપવામાં આવી. તેમને ફાંસી આપવામાં આવી રહી હતી ત્યારે  ગળામાં ફંદા વખતે જ તેમના એક હાથમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા હતા અને મોટા અવાજે  બોલ્યા હતા : ‘વંદે માતરમ્’.

મદનલાલ ઢીંગરા ભારત માતાની  સ્વતંત્રતા માટે લંડનની જેલમાં ફાંસીના માંચડે ઝૂલી પડયા.

જ્ઞાન ગંગા એકેડમી

26 Jan, 06:36


મદનલાલ ઢીંગરાની એ ઇચ્છા હતી કે તેમનું અંતિમ વક્તવ્ય ફાંસી પહેલાં દુનિયા સુધી પહોંચી જાય. પરંતુ અંગ્રેજોની સખતાઈના કારણે શક્ય નહોતું. પરંતુ વીર સાવરકરે એ વકતવ્ય છપાય તેવી વ્યવસ્થા કરી અને આખી દુનિયાએ તે વાંચ્યું. બન્યું એવું જ મદનલાલ ઢીંગરાને ફાંસી અપાઈ તે પહેલાં જ તેમનું અંતિમ વક્તવ્ય છપાઈ જતાં અંગ્રેજ સરકાર ગભરાઈ ગઈ અને મદનલાલ ઢીંગરા ખુશીથી જેલમાં જ નાચવા લાગ્યા હતા. મદનલાલ ઢીંગરાનો અંતિમ સંદેશ આ પ્રમાણે હતો : ‘એક હિન્દુ હોવાની હૈસિયતથી હું સમજું છું કે અગર કોઈ અમારી માતૃભૂમિની વિરુદ્ધ કોઈ જુલ્મ કરે છે તો તે ઈશ્વરનું અપમાન કરે છે. અમારી માતૃભૂમિનું જે હિત છે તે શ્રીરામનું જ હિત છે. એની સેવા શ્રીકૃષ્ણની જ સેવા છે. મારા જેવા એક હતભાગી સંતાન માટે બીજું શું હોઈ શકે જે પોતાની માતાની વેદી પર પોતાનું રક્ત અર્પણ કરે. ભારતવાસીઓ અત્યારે એટલું જ કરતાં શીખે કે તેઓ મરતાં શીખે અને એને શીખવાનો એક માત્ર ઉપાય છે કે તે સ્વયં મરે. એટલા માટે હું મરીશ અને મને આ શહાદત પર ગર્વ છે. ઇશ્વરને મારી એટલી જ પ્રાર્થના છે કે હું એ જ માતાના ગર્ભમાંથી પેદા થાઉં અને ફરીથી એજ ઉદ્દેશ્ય માટે પોતાના પ્રાણ અર્પણ કરી શકું. !

આવા અદ્વિતીય સંદેશ પર દુનિયા વારી ગઈ. મદનલાલે અંગ્રેજ અધિકારીને ગોળીથી વીંધી નાખ્યો તેની આર્યલેન્ડે પણ પ્રશંસા કરી. આર્યલેન્ડના અખબારોએ ‘આર્યલેન્ડની પ્રજા મદનલાલ ઢીંગરાનું સન્માન કરે છે’ જેવા વિધાનો લખ્યાં અને તેવા પ્લેકાર્ડસ પૂરા દેશમાં ફેરવ્યા.

ઇંગ્લેન્ડના કેટલાક લેખકોએ પણ મદનલાલ ઢીંગરાની બહાદુરીની સરાહના કરી હતી.

તા. ૧૭ ઓગસ્ટ ૧૯૦૯ના રોજ ‘વંદે માતરમ્’ના નારા સાથે લંડનની પૈટન વિલે જેલમાં ફાંસીને માંચડે લટકી ગયેલા વીર શહીદ મદનલાલ ઢીંગરાની શહાદત ભારતના સ્વતંત્રતા સંગ્રામનું એક ઓછું જાણીતું પરંતુ સુવર્ણપૃષ્ઠ છે. .

@gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

25 Jan, 16:26


📚📚 જય જય ગરવી ગુજરાત ! જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પરભાત, જય જય ગરવી.. આ કાવ્ય ના લેખક કોણ છે?

જ્ઞાન ગંગા એકેડમી

25 Jan, 07:09


🔳 વિજ્ઞાન 🔳

🔵 રૂધિરને શુદ્ધ કરવાનું કાર્ય કયું અંગ કરે છે?
જવાબ:- ફેફસાં

🔵 શુદ્ધ રૂધિરનું વહન હ્રદયમાંથી દરેક અંગો સુધી કોણ કરે છે?
જવાબ:- ધમની

🔵 દરેક અંગોમાંથી અશુદ્ધ રૂધિરનું વહન હ્રદય સુધી કોણ કરે છે?
જવાબ:- શિરા

🔵 લોહીનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?
જવાબ:- સિફગ્મોમેનોમીટર

🔵 બેકટેરીયાની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી?
જવાબ:-એન્ટીવોન લ્યુવેન હોક

🔵 બેકટેરીયા એવું નામ કયા વૈજ્ઞાનિકે આપ્યું હતું?
જવાબ:- એરનબર્ગ

🔵 બેકટેરીયાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
જવાબ:- જીવાણું

🔵 'પેનિસિલિન'ની શોધ કયા વૈજ્ઞાનિકે કરી?
જવાબ:- એલેકઝાન્ડર ફલેમિંગ

🔵 સૌપ્રથમ શોધાયેલી એન્ટીબાયોટીક દવા કઈ છે?
જવાબ:- પેનિસિલિન

🔵 મલેરિયા રોગ કયા પ્રજીવના કારણે થાય છે?
જવાબ:- પ્લાઝમોડિયમ

🔵 અમીબાના કારણે કયો રોગ થાય છે?
જવાબ:- એમેબિક મરડો

🔵 ફુગથી થતા રોગો કયાં છે?
જવાબ:- દાદર,ખસ,ખરજવું

🔵 સ્ત્રીમાં ગૌણજાતીય લક્ષણો માટે કઈ અંત:સ્ત્રાવી ગ્રંથિ જવાબદાર છે?
જવાબ:- અંડપિંડ

🔵 પુરૂષોમાં જાતીય લક્ષણો માટે કઈ ગ્રંથિ જવાબદાર છે?
જવાબ:- શુક્રપિંડ

🔵 થાઈરોકિસનની ઉણપ સર્જાતા કયો રોગ થાય છે?
જવાબ:- ગોઈટર

🔵 થાઈરોકિસનમાં કયું તત્વ આવેલું છે?
જવાબ:- આયોડિન

🔵 થાઈરોઈડ ગ્રંથિમાંથી કયા અંત:સ્ત્રાવનો સ્ત્રાવ થાય છે?
જવાબ:- થાઈરોકિસન

🔵 થાઈરોઈડ ગ્રંથિ કયા આવેલી છે?
જવાબ:- ગળાના ભાગે

🔵 માનવશરીરમાં આવેલી સૌથી નાની ગ્રંથિ કઈ છે?
જવાબ:- પિટયુટરી ગ્રંથિ

🔵 માનવશરીરમાં આવેલી સૌથી મોટી ગ્રંથિ કઈ છે?
જવાબ:- લીવર(યકૃત)

🔵 લાળગ્રંથિમાં કયો ઉત્સેચક રહેલો હોય છે?
જવાબ:- એમાયલેઝ

🔵 એમાયલેઝ કયા ખોરાકના ઘટકનું પાચન કરે છે?
જવાબ:- સ્ટાર્ચ

🔵 ખોરાકને વલોવવાનું કાર્ય કયું અંગ કરે છે?

જવાબ:- જઠર
@gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

25 Jan, 07:09


💁‍♂️ *ક્યાં શહેર ની શેરી ઓ પાડા ના નામથી ઓળખાય છે*

*પાટણ*

💁‍♂️ *ક્યાં જિલ્લામાંથી સૌથી વધુ લંબાઈ ના રાષ્ટ્રીય ધોરી માર્ગ પસાર થાય છે*

*કચ્છ*

💁‍♂️ *જીતલગઢ સિંચાઇ યોજના કઈ નદી પર છે*

*નર્મદા*

💁‍♂️ *ગોધતડ અને ગજણસર ડેમ ક્યાં જિલ્લામાં આવેલા છે*

*કચ્છ*

💁‍♂️ *દેલસર અને મુવાલીયા તળાવ ક્યાં જિલ્લામાં આવેલા છે*

*દાહોદ*

💁‍♂️ *કોઈન મ્યુઝિયમ ક્યાં આવેલુ છે*

*વડોદરા*

💁‍♂️ *પીપાવાવ બંદર કઈ નદી ના કિનારે આવેલું છે*

*ઝોલપુરી*

💁‍♂️ *મોહન ક્લોક ટાવર ક્યાં આવેલો છે*

*રાજુલા*

💁‍♂️ *પશ્ચિમી બિંદુ સીરકરીક ક્યાં તાલુકા માં આવેલું છે*

*લખપત કચ્છ*

💁‍♂️ *માંકડી ડેમ ક્યાં જિલ્લામાં આવેલો છે*

*સાબરકાંઠા*

💁‍♂️ *વેલિંગટન ડેમ ક્યાં જિલ્લામાં આવેલો છે*

*જૂનાગઢ*

💁‍♂️ *દક્ષિણ નું માન્ચેસ્ટર*

*કોઈમ્બતુર*

💁‍♂️ *બેગમપેટ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક*

*હૈદરાબાદ*

💁‍♂️ *ક્યુ સ્થળ છોટા તીબ્બેત તરીકે ઓળખાય છે*

*ધર્મશાળા હિમાચલ પ્રદેશ*

@gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

19 Jan, 16:44


🤔 તમે કઈ પરીક્ષાની તૈયારી📚 કરી રહ્યા છો⁉️

જ્ઞાન ગંગા એકેડમી

19 Jan, 07:42


બંધારણ imp પ્રશ્નો

કોને ભારતના બંધારણની બ્લુપ્રિન્ટ કહેવામાં આવે છે
👉નહેરુ રિપોર્ટ

1924માં બ્રિટિશ સરકાર પાસે ભારતની બંધારણની રચના ની માંગ કોણે કરી
👉મોતીલાલ નેહરુ

બંધારણ સભાના વિચારનું ઓંપચારીત રૂપથી પ્રતિપાદન કોના દ્વારા કરવામાં આવ્યું
👉એમ એન રોય

કોંગ્રેસ કારોબારી એ સૌ પ્રથમ બંધારણ સભાની રચના ની માંગણી ક્યારે કરી
👉1935

બ્રિટિશ સરકાર દ્વારા સૌ પ્રથમ બંધારણ સભાની માગણીનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો
👉1940 ઓગસ્ટ પ્રસ્તાવ દ્વારા

બ્રિટિશ સરકારે સંપૂર્ણ રૂપથી ભારતીય બંધારણ સભાની માંગણી ક્યારે સ્વીકારી
👉1942 ક્રિપ્સ મિશન

1895માં કોના દ્વારા સૌ પ્રથમ બંધારણ સભાની રચના ની માંગણી કરવામાં આવી
👉બાલ ગંગાધર તિલક

કેબિનેટ મિશન યોજનાના આધારે રચાયેલી બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા
👉389

માઉન્ટ બેટન યોજના પછી દેશના વિભાજન પછી બંધારણ માં કુલ કેટલા સભ્યો હતા
👉299

કેબિનેટ મિશન યોજના મુજબ બંધારણ સભાનો એક સભ્ય ભારતની કેટલી જનસંખ્યાનો પ્રતિનિધિત્વ કરતો હતો
👉10લાખ

ડૉ ભીમરાવ આંબેડકર બંધારણ સભામાં કયા પ્રાંત માંથી ચૂંટાઇ આવ્યા હતા
👉પચ્છિમ બંગાળ

બંધારણ સભામાં ક્યાં દેશી રજવાડા ના પ્રતિનિધિએ ભાગ લીધો ન હોતો
👉હૈદરાબાદ

બધા સભાની ચૂંટણી કયા વર્ષે સમાપ્ત થઈ
👉1946

ભારતનું બંધારણ કોના દ્વારા રચવામાં આવ્યું હતું
👉ભારતની બંધારણ સભા દ્વારા

બંધારણ સભામાં ઉદેશ્ય પ્રસ્તાવ કોણે અને ક્યારે રજૂ કર્યો
👉13 ડિસેમ્બર 1946 જવાલાલ નેહરૂ એ

ભારતની બંધારણ સભા દ્વારા ઉદેશ્ય પ્રસ્તાવ સ્વીકાર ક્યારે થયો
👉22 જાન્યુઆરી 1947

બંધારણ સભા અંતિમ રૂપ થી છેલ્લીવાર ક્યારે મળી
👉24 જાન્યુઆરી 1950

🍁🍁🍁🍁🍁🍁
Join:- @gyaanganga
🍁🍁🍁🍁🍁🍁

જ્ઞાન ગંગા એકેડમી

19 Jan, 07:42


🪀🪀કયા સંતે બાંધેલી ઝૂંપડીસતાધારનાનામથી પ્રખ્યાત બની? –
👉 સંતશ્રી આપા ગીગા બાપુ

🪀🪀કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલનીડિઝાઈન તૈયાર કરી હતી?
👉 મેકલેન્ડ

🪀🪀કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઇ છે?
👉 શ્રી એલ.એ.શાહ લૉ કૉલેજ-અમદાવાદ

🪀🪀કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે?
👉 નગીનાવાડી

🪀🪀કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનુંનામ શું છે?
👉 નાટ્યસંપદા

🪀🪀કુદરતી રંગો દ્વારા તૈયાર થતાઅને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે?
👉 પાટણ

🪀🪀કુમાર ગાંધર્વ એવૉર્ડ કયારાજયની સરકાર આપે છે?
👉 ગુજરાત

🪀🪀કુમારપાળે કોનીપ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો?
👉 હેમચંદ્રાચાર્ય

🎩🌹🎩🌹🎩🌹🎩🌹🎩🌹🎩🌹
Join:-::@gyaanganga
🎩🌹🎩🌹🎩🌹🎩🌹🎩🌹🎩🌹

જ્ઞાન ગંગા એકેડમી

18 Jan, 17:11


🔥🔥ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશ યાત્રીનું નામ જણાવો.🔥🔥🔥

જ્ઞાન ગંગા એકેડમી

13 Jan, 06:40


🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

💥 જાન્યુઆરી 13 ઘણા કારણોસર દેશ અને વિશ્વના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે, તે બધા મુખ્ય છે ...💥

🔲 13 જાન્યુઆરી , 1709માં મુગલ બાદશાહ બહાદુર શાહ ઝફરે પોતાના ત્રીજા ભાઇ કામ બન્શને હૈદરાબાદમાં હરાવ્યા હતા.

🔲 13 જાન્યુઆરી , 1948ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ હિંદુ - મુરલીમ એકતા જાળવવા માટે આમરણ અનશન શરૂ કરી.

🔲 13 જાન્યુઆરી , 1978માં નાસાએ પહેલી અમેરિકન મહિલા અંતરિક્ષયાત્રીની પસંદગી કરી.

🔲 13 જાન્યુઆરી , 1949માં અંતરિક્ષમાં જનારા પહેલા ભારતીય વિંગ કમાંડ રાકેશ શર્માનો જન્મ થયો હતો.

🔲 13 જાન્યુઆરી , 1921ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ફરજ બજાવતા માધોલકરનું અવસાન થયું હતું.

✍️ Reshma

🚫🚫🚫🚫🚫🚫🚫🚫🚫🚫
🔜 Join : @gyaanganga
🚫🚫🚫🚫🚫🚫🚫🚫🚫🚫

જ્ઞાન ગંગા એકેડમી

13 Jan, 06:40


⃣⃣ સામાન્ય જ્ઞાન ⃣⃣


🔶 ખંભાત નું પૌરાણિક નામ શું છે

સ્તંભ તીર્થ

🔶 ખેડબ્રહ્મા નજીક કયા ગામ માં ચિત્ર - વિચિત્ર મેળો ભરાય છે

ગુણભાખરી

🔶 ગરીબી દૂર કરવા માટે "અંત્યોદય યોજના" દાખલ કરનાર કયા ગુજરાતી હતા

બાબુ ભાઈ જશ ભાઈ પટેલ

🔶 ગિરનાર પર્વત પર મલ્લી નાથ નું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું

વસ્તુ પાલ - તેજ પાલ

🔶 ગુજરાત ઈન્ફોમેંશન ટેકનોલોજી ની નીતિ કોણે જાહેર કરી

કેશુ ભાઈ પટેલ

Join:- @gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

13 Jan, 06:40


🪐🪐🪐 રાકેશ શર્મા:- 🪐🪐🪐

🎂Happy Birthday Rakesh Sharma:-

🛰 આજ ના દિવસે એટલે કે 13 જાન્યુઆરી 1949 ના રોજ ભારતના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્માનો જન્મ થયો હતો આજે તેઓ 71 વર્ષ ના થયા. તેમજ તેમને સાત દિવસ અવકાશમાં વિતાવ્યા હતા આજે તેમના જન્મ દિવસે તેમના વિશે થોડું જાણીએ...

🚀 અવકાશમાં પગ મૂકનાર પ્રથમ ભારતીય ભારતીય વિંગ કમાન્ડર રાકેશ શર્મા આજે 71 વર્ષના થશે. રાકેશ શર્મા અવકાશમાં જનાર 128મા માનવ અને પ્રથમ ભારતીય હતા. 1970માં શર્મા એરફોર્સમાં પાયલોટ તરીકે જોડાયા હતા. 1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં તેણે 21 વખત મિગ-21 ઉડાવ્યું હતું અને તે સમયે તેની ઉંમર 23 વર્ષની પણ નહોતી. રાકેશ શર્મા જ્યારે 25 વર્ષના હતા ત્યારે તેઓ એરફોર્સના સર્વશ્રેષ્ઠ પાઈલટ બન્યા હતા.1982માં રાકેશ શર્માને બે ડઝનથી વધુ ફાઈટર પાઈલટ્સનું પરીક્ષણ કર્યા બાદ અવકાશ યાત્રા માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેમના સિવાય રવીશ મલ્હોત્રાની પણ પસંદગી કરવામાં આવી હતી અને બંનેને ટ્રેનિંગ માટે રશિયા મોકલવામાં આવ્યા હતા. જો કે, રવીશ મલ્હોત્રા ત્યાં બેકઅપ તરીકે હતો.

🛰 7 દિવસ 21 કલાક અને 40 મિનિટ સુધી અવકાશમાં રહ્યા:-

🚀 રાકેશ શર્માએ 3 એપ્રિલ 1984ના રોજ ISRO અને સોવિયેત સંઘ (હવે રશિયા)ના સંયુક્ત મિશન હેઠળ સોયુઝ T-11થી અવકાશ યાત્રા શરૂ કરી હતી. તેણે અંતરિક્ષમાં 7 દિવસ 21 કલાક અને 40 મિનિટ વિતાવ્યા.

🛰 'સર્વશ્રેષ્ઠ':-

🚀 અવકાશમાંથી Soyuz T-11 ના ક્રૂ સાથે સંયુક્ત પરિષદ દ્વારા, દેશે પ્રથમ વખત અવકાશમાં તેના નાગરિકો સાથે વાત કરી. તે સમયના વડાપ્રધાન ઈન્દિરા ગાંધી રાકેશ શર્માએ પૂછ્યું હતું કે અંતરિક્ષમાંથી ભારત કેવું દેખાય છે? તેણે હિન્દીમાં જવાબ આપ્યો - સારે જહાં સે અચ્છા.

🛰 સોવિયેત યુનિયનના હીરો એવોર્ડથી પણ સન્માનિત:-

🚀 અવકાશમાંથી પરત ફર્યા બાદ રાકેશ શર્માએ ફરી જેટ પાઈલટ તરીકે જીવન શરૂ કર્યું. તેણે જગુઆર જેવા ફાઈટર પ્લેન ઉડાવ્યા. રાકેશ શર્માને હીરો ઓફ ધ સોવિયત યુનિયનનો એવોર્ડ પણ મળ્યો છે. આ સન્માન મેળવનાર તેઓ એકમાત્ર ભારતીય છે. આ સાથે તેમને અશોક ચક્ર પણ એનાયત કરવામાં આવ્યા છે.

🎀🎀 Mehul Pandya 🎀🎀

Join:- @gyaanganga🎭🎭

જ્ઞાન ગંગા એકેડમી

13 Jan, 06:40


૧ ) મદાક્રાંન્તા 👉 ચોથા અને દસમા માં અક્ષરે

૨ ) શિખરીણી 👉 છઠ્ઠા અક્ષરે

૩ ) હરિણી 👉 છઠા અને દસમા અક્ષરે

૪ ) વસંતતિલકા 👉 આઠમા અક્ષરે

૫ ) પૃથ્વી 👉 આઠમા અક્ષરે

૬ ) માલિની 👉 આઠમા અક્ષરે

૭ ) શાર્દૂલવિક્રીડિત 👉 બારમાં અક્ષરે

૮) સ્ત્રગધરા 👉 સાતમાં અને ચૌદમાં અક્ષરે

૯ ) હરિગીત 👉 સોળમી માત્રાએ

૧૦ ) સવૈયા 👉 સોળમી માત્રાએ


●═════════════════════●
🦎JOIN ➤
@gyaanganga 🐬
●═════════════════════●

જ્ઞાન ગંગા એકેડમી

11 Jan, 16:52


🧅🧅 ગુજરાતમાં ડુંગળીનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે ?

જ્ઞાન ગંગા એકેડમી

08 Jan, 02:51


@gyaanganga

💥 અમદાવાદ એટલે અમદાવાદ કૃતિના કર્તા નું નામ જણાવો. ?

👉 વિનોદ ભટ્ટ

💥 થોડા આંસુ થોડા ફૂલ કોની આત્મકથા છે. ?

👉 જયશંકર સુંદરી

💥 ગુજરાતી ભાષાનો સૌથી મોટા પુસ્તકનું નામ જણાવો. ?

👉 ભગવદ્ ગોમંડળ

💥 કૃષ્ણનું જીવન સંગીત કૃતિના કર્તા નું નામ જણાવો. ?

👉 ગુણવંત શાહ

💥 ત્રણ પાડોશી કોનો કાવ્ય છે. ?

👉 સુન્દરમ

💥 જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા. ?

👉 ઉમાશંકર જોશી

💥 પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાતી છે. ?

👉 ઓખાહરણ

💥 કાકાસાહેબ કાલેલકર નું મૂળ નામ શું હતું. ?

👉 દત્તાત્રેય

💥 ગુજરાતી સાહિત્યના સર્વોત્તમ આખ્યાન કવિ કોણ છે. ?

👉 પ્રેમાનંદ

💥 જાપાન દેશ નો કયો કાવ્યપ્રકાર ગુજરાતી સાહિત્યમાં આવ્યો. ?

👉 હાઇકુ

💥 પ્રેમ ભક્તિ કોનું ઉપનામ છે. ?


👉 નાનાલાલ કવિ

Join:- @gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

07 Jan, 16:53


🧐 ગાંધીનગર ગુજરાત વિધાનસભા નું ઉદઘાટન કોના દ્વારા થયું હતું?

જ્ઞાન ગંગા એકેડમી

07 Jan, 05:52


🌹🌹ખાધના પ્રકારો🌹🌹

1. મહેસૂલી ખાધ (Revenue Deficit)

સરકારના કુલ મહેસૂલી ખર્ચમાંથી મહેસૂલી આવક બાદ કરતાં મહેસૂલી ખાધ પ્રાપ્ત થાય.

મહેસૂલી ખાધ (RD) = મહેસૂલી ખર્ચ – મહેસૂલી આવક

મહેસૂલી આવક = કર આવક + બિન-કર આવક

મહેસૂલી ખર્ચ = સરકાર ચલાવવાનું ખર્ચ

મહેસૂલી ખાધનો અર્થ એ થાય કે સરકાર ચલાવવા જેટલી આવક પણ સરકાર ઊભી કરી શકતી નથી.

2. મૂડી ખાધ (Capital Deficit)

સરકારના કુલ મૂડી ખર્ચમાંથી મૂડી આવક બાદ કરતાં મૂડી ખાધ પ્રાપ્ત થાય.

મૂડી ખાધ = મૂડી ખર્ચ – મૂડી આવક

3. અંદાજપત્રીય ખાધ (Budgetary Deficit)

સરકારના કુલ ખર્ચમાંથી કુલ આવક બાદ કરતાં અંદાજપત્રીય ખાધ પ્રાપ્ત થાય.

અંદાજપત્રીય ખાધ = કુલ ખર્ચ – કુલ આવક=  મહેસૂલી ખાધ + મૂડી ખાધ

4. રાજકોષીય ખાધ (Fiscal Deficit)

સરકારના કુલ ખર્ચમાંથી દેવાં સિવાયની કુલ આવક બાદ કરતાં રાજકોષીય ખાધ પ્રાપ્ત થાય.

રાજકોષીય ખાધ (FD) = કુલ ખર્ચ – દેવાં સિવાયની કુલ આવક

રાજકોષીય ખાધ → સરકાર કેટલી દેવદાર છે તે દર્શાવે છે

5. પ્રાથમિક ખાધ (Primary Deficit)

રાજકોષીય ખાધમાંથી સરકારની વ્યાજની ચૂકવણી (interest payment) બાદ કરતાં પ્રાથમિક ખાધ પ્રાપ્ત થાય.

પ્રાથમિક ખાધ = રાજકોષીય ખાધ – વ્યાજની ચૂકવણી

પ્રાથમિક ખાધ → વ્યાજની ચૂકવણી સિવાય દેવાંની જરૂરિયાત દર્શાવે છે

@gyaanganga💦

જ્ઞાન ગંગા એકેડમી

07 Jan, 05:52


@gyaanganga

🟩 અમદાવાદ એટલે અમદાવાદ કૃતિના કર્તા નું નામ જણાવો. ?

👉 વિનોદ ભટ્ટ

🟩 થોડા આંસુ થોડા ફૂલ કોની આત્મકથા છે. ?

👉 જયશંકર સુંદરી

🟩 ગુજરાતી ભાષાનો સૌથી મોટા પુસ્તકનું નામ જણાવો. ?

👉 ભગવદ્ ગોમંડળ

🟩 કૃષ્ણનું જીવન સંગીત કૃતિના કર્તા નું નામ જણાવો. ?

👉 ગુણવંત શાહ

🟩 ત્રણ પાડોશી કોનો કાવ્ય છે. ?

👉 સુન્દરમ

🟩 જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા. ?

👉 ઉમાશંકર જોશી

🟩 પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાતી છે. ?

👉 ઓખાહરણ

🟩 કાકાસાહેબ કાલેલકર નું મૂળ નામ શું હતું. ?

👉 દત્તાત્રેય

🟩 ગુજરાતી સાહિત્યના સર્વોત્તમ આખ્યાન કવિ કોણ છે. ?

👉 પ્રેમાનંદ

🟩 જાપાન દેશ નો કયો કાવ્યપ્રકાર ગુજરાતી સાહિત્યમાં આવ્યો. ?

👉 હાઇકુ

🟩 પ્રેમ ભક્તિ કોનું ઉપનામ છે. ?


👉 નાનાલાલ કવિ

Join:- @gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

07 Jan, 05:52



🀄️ Maths 🀄️


🤓૧) ઝડપ = અંતર/સમય

🤓૨) સાદું વ્યાજ I=prn/100

🤓૩)૧ ઘન મીટર=૧૦૦૦ લિટર

🤓૪) સરાસરી= અવલોકનો સરવાળો/અવલોકનો ની સંખ્યા

🤓૫)લંબઘન ઘનફળ = લંબાઈ*પોહળાઈ * ઉંચાઈ


Join : @gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

07 Jan, 05:52


📝રૂઢિપ્રયોગ-અર્થ📝
ગણિતના સંદર્ભમાં આવતા કેટલાક રૂઢિપ્રયોગ

◆ અવળા પાસા પડવા
ગણતરી ઊંધી પડવી

◆ એકના બે ન થવું
મક્કમ રહેવું, હઠ ન છોડવી

◆ એક લેવું ને બે મેલવું
ખૂબ વઢવું

◆ એકડા વગરના મીંડા
તદ્દન વ્યર્થ, મૂલ્યહીન

◆ એકડો કાઢી નાખવો
અધિકાર છીનવી લેવો, ગણતરીમાં ન લેવું

◆ નવ ગજના નમસ્કાર
દૂર રહેવું

◆ નવ ગજની જીભ હોવી
બહુ બોલ બોલ કરવું

◆ બત્રીશીએ ચઢવું
વગોવાવું, લોકચર્ચાનો વિષય બનવું

◆ બારમો ચંદ્રમા હોવો
અણબનાવ હોવો

◆ બાર વાગી જવા
આફત આવી પડવી

◆ બારનું ચોથ કરવું
અણઘડપણામાંથી કામ ઊંધું મારવું

◆ બે પાંદડે થવું
ઠરી ઠામ થવું

◆ બે પૈસાનો જીવ થવો
શ્રીમંત થવું

◆ ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણવું
નવી શરૂઆત, પાછલું ભૂલવું

◆ સોળ આની
પૂરેપૂરું

◆ ઇકોતેર પેઢી તારવી
બધા પૂર્વજોનો ઉદ્ધાર કરવો

◆ ખાતું સરભર કરવું
બદલો લેવો

◆ ત્રિરાશિ માંડવી
ગણતરી કરવી

◆ ધકેલ પંચા દોઢસો કરવું
ખોટી રીતે વિલંબ કરવો

વિજ્ઞાનના સંદર્ભમાં આવતા કેટલાક રૂઢિપ્રયોગ

● અન્નપાણી ઝેર થઈ જવા
અતિશય દુઃખમાં હોવું

● અબખે પડવું
અરૂચિ થવી

● આકડે મધ
સહેલાઇથી દુર્લભ વસ્તુ મળવી

● આગમાં ઘી નાખવું
પરિસ્થિતિને વધારે ખરાબ કરવી

● આદુમાં સૂંઠ થવી
અતિશય ક્ષય થવો

● ઓરડે તાળા દેવા
વંશવેલો અટકાવવો, નિઃસંતાન થવું

● કસ કાઢવો
સખત મહેનત કરાવવી

● કાંચીડાની માફક રંગ બદલવો
જલદી વિચાર બદલાવા

● ખાટું મોળું થઈ જવું
બગડી જવું

● ખારી દાઢ થવી
લાલચ થવી

● ગગનમાં ઉડવું
મિથ્યાભિમાન દાખવવું

● ચકલા ચૂંથવા
નજીવા કામમાં ખાલી માથું મારવું

● છાશમાં પાણી ઉમેરવું
વાત વધારીને કહેવી

● ગ્રહણ વખતે સાપ કાઢવો
અણીને સમયે નડતર ઊભું કરવું

● દાળ ગળવી
મતલબ પાર પડવો

● નખ જેવું હોવું
વિસાત વિનાનું હોવું

● મગજમાં રાઈ ભરાવી
અભિમાન થવું

● ભેજાનું દહીં થવું
સખત શ્રમથી મગજ થાકી જવું

♦️♦️🍁🍁♦️♦️🍁🍁♦️♦️🍁
Join:- @gyaanganga
♦️♦️🍁🍁♦️♦️🍁🍁♦️♦️🍁

જ્ઞાન ગંગા એકેડમી

07 Jan, 05:52


🔳 શરીર ની માહિતી:- 🔳

શરીર મા કુલ કેટલા હાડકા આવેલા હોય છે.
💥 206

બાળકોમાં જન્મ સમયે કેટલા હાડકા હોય છે.
💥 300

કાનમાં ક્યા ત્રણ હાડકા આવેલા હોય છે.
💥 હથોડી,એરણ,પેગડું

માનવ શરીરન સૌથી નાનામા નાનુ હાડકુ કયુ છે.
💥 પેંગડું "સ્ટેપ્સ"

માનવ શરીરમાં સૌથી મોટું હાડકુ કયું છે.
💥 ફીમર "સાથળનું"

પેશીઓથી બનતી રચના ને શું કહે છે.
💥 સ્નાયુ

શરીરનો સૌથી કઠોર પદાર્થ કયો છે.
💥 ઈનેમલ

ઇનેમલ ક્યાં આવેલો હોય છે.
💥 દાંત પર

હાડકા મા કયુ પ્રોટીન રહેલું હોય છે.
💥 ઓસીન

હાડકામાં સામાન્ય રીતે પાણીનું પ્રમાણ કેટલું હોય છે.
💥 5%


👉 દરરોજ નવી અપડેટ્સ સાથે માહિતી મેળવો અમારી ચેનલ પર થી


Join:- @gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

06 Jan, 16:38


🙇‍♀🙇 તમે કઈ પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છો ?

જ્ઞાન ગંગા એકેડમી

30 Dec, 05:28


📜30 ડિસેમ્બર નો ઇતિહાસ

📜 મહત્વની ઘટનાઓ🔰

🖍1906 ઓલ ઇન્ડિયન મુસ્લીમ લીગ ની સ્થાપના
સ્થાપક આગાખાન
ઢાકામાં (પેહલા બંગાળ નો ભાગ હતો)

🖍1922 માં યુ. એસ.એસ. આર. નું ગઠન(સ્થાપના) કરવામાં આવ્યુ હતું
1991માં વિઘટન થયું

🖍1943 માં સુભાસચંદ્ર બોસ એ આંદામાન નિકોબાર ટાપુઓ (પોર્ટ બ્લેર) ખાતે ભારતનો આઝાદી નો ઝંડો લહેરાવ્યો

🖍2006 ઈરાક ના રાષ્ટ્રપતિ
5 માં રાષ્ટ્રપતિ
સદ્દામ હુસેન ને ફાંસી આપવામાં આવી હતી
1997થી 2003 સુધી ઈરાક ના રાષ્ટ્રપતિ રહ્યા હતા
148 લોકો ને મારવાના ગુનામાં ફાંસી ની સજા આપવામાં આવી હતી

📜 જન્મ દિવસ 💐🔰

🖍1856 રુદયાર્ડ કિપલિંગ નો મુંબઇ માં જન્મ દિવસ
બ્રિટિશ કવિ/લેખક
જંગલબુક ના લેખક
મોગલી જેવા પાત્રોની રચના માટે પ્રખ્યાત
1907માં શાહિત્ય માટે નોબેલ પ્રાઈઝ મળ્યો હતો
પ્રથમ વ્યક્તિ હતા જેમને ઇંગ્લિશ માટે નોબેલ પ્રાઈઝ અવોર્ડ મળ્યો હતો(1907)

🖍1879 માં રમાન્ના મહર્ષિ નો જન્મ દિવસ
એક ઉપદેશ આપ્યો હતો પ્રખ્યાત:-
परम आनंद की प्राप्ति , अहम को गिराने ओर अतः साधना से ही होती हैं।

🖍1944 માં વેદ પ્રકાશ વેદિક
ઇન્દોર માં જન્મ


📜 નિધન 🔰

🖍1971 વિક્રમ અંબાલાલ સારાભાઈ
ફાધર ઓફ ઇન્ડિયન સ્પેસ પોગ્રમ

🖍1990 રઘુવીર સહાય
સાહિત્યકાર, પત્રકાર
પત્રકારની શરૂઆત દૈનિક જાગરણ થી કરી હતી
1984માં સાહિત્ય એકેડમી દ્વારા અવોર્ડ

🖍925 - મીનના સ્થાપક
વાંગ શેન્ઝી

@gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

29 Dec, 16:20


🤔 તમે કઈ પરીક્ષાની તૈયારી📚 કરી રહ્યા છો⁉️

જ્ઞાન ગંગા એકેડમી

29 Dec, 16:11


🏹 *ગુજરાત રાજ્યના જીલ્લા ઇતિહાસ* 🏹

🌠 *ઇ.સ. 1960*

👁‍🗨બોમ્બે રાજયથી અલગ પડી *1960* માં *17* જેટલા જીલ્લા થી ગુજરાત રાજ્ય બન્યું.

📌 *જે નીચે મુજબના જિલ્લા છે.*👇🏿

(1) અમદાવાદ,
(2) અમરેલી,
(3) બનાસકાંઠા,
(4) ભરૂચ,
(5) ભાવનગર,
(6) ડાંગ,
(7) જામનગર,
(8) જૂનાગઢ,
(9) ખેડા,
(10) કચ્છ,
(11) મહેસાણા,
(12) પંચમહાલ,
(13) રાજકોટ,
(14) સાબરકાંઠા,
(15) સુરત,
(16) સુરેન્દ્રનગર
(17) વડોદરા

🌠 *ઇ.સ. 1964*

(18) *ગાંધીનગર* અમદાવાદ, મહેસાણા માંથી

🌠 *ઇ.સ. 1966*

(19) *વલસાડ* સુરત માંથી

🌠 *2 ઓક્ટોબર 1997*

📌 *5 નવા જીલ્લા અસ્તિત્વમાં આવ્યાં.*👇🏿

(20) *આણંદ* ખેડા માંથી
(21) *દાહોદ* પંચમહાલ માંથી
(22) *નર્મદા* ભરૂચ અને વડોદરા માંથી
(23) *નવસારી* વલસાડ માંથી
(24) *પોરબંદર* જૂનાગઢ માંથી
(25) *પાટણ* મહેસાણા અને બનાસકાઠા માંથી

🌠 *15 ઑગસ્ટ 2013*

(26) *અરવલ્લી* સાબરકાંઠા માંથી
(27) *બોટાદ* અમદાવાદ અને ભાવનગર માંથી
(28) *છોટા ઉદયપુર* વડોદરા માંથી
(29) *દેવભૂમિ* દ્વારકા જામનગર માંથી
(30) *મહાસાગર* ખેડા અને પંચમહાલ માંથી
(31) *મોરબી* રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર માંથી
(32) *ગીર સોમનાથ* જૂનાગઢ માંથી
(33) *તાપી* સુરત માંથી

▬▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬
@gyaanganga
▬▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬

જ્ઞાન ગંગા એકેડમી

29 Dec, 16:11


🔥🔥 ભારતના ક્રાન્તિવીરો:- 🔥🔥

1.ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી ?
જવાબ: વાસુદેવ બળવંત ફડકેએ

2.ક્યા ક્રાંતિવીરના માથા માટે અંગ્રેજ સરકારે રૂપિયા ચાર હજારનું ઇનામ જાહેર કર્યું હતું ?
જવાબ: વાસુદેવ બળવંત ફડકેના

3.ભારતમાં વિદેશી કાપડની હોળી સૌપ્રથમ કોણે કરી હતી ?
જવાબ: વીર સાવરકરે

4.'1857: ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ' નામનું પુસ્તક કોણે લખ્યું હતું ?
જવાબ: વીર સાવરકરે

5.ગંગા નદીમાં મીઠું લઈને પસાર થતી હોડીઓને કોણ ઉથલાવી દેતું હતું ?
જવાબ: ખુદીરામ બોઝ

6.કાકોરી ટ્રેન ધાડ સફળતાપૂર્વક પાર પાડવામાં કોણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો ?
જવાબ: રામપ્રસાદ બિસ્મિલે

7.કયા ક્રાંતિવીરની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરકબળ પૂરું પાડ્યું ?
જવાબ: રામપ્રસાદ બિસ્મિલની

8.ક્યા ક્રાંતિવીરે હિંદુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ?
જવાબ: અશફાક ઉલ્લાખાંએ

9.ક્યા ક્રાતિવીરે પ્રતિજ્ઞા લીધી હતી કે, 'હું જીવતો અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહિ.'?
જવાબ: ચંદ્રશેખર આઝાદે

10.'મિત્રમેલા' નામની સંસ્થા કોણે સ્થાપી હતી ?
જવાબ: વીર સાવરકરે

11.આર્યસમાજના મંદિર પર થયેલો હુમલો કોણે અટકાવ્યો હતો ?
જવાબ: અશફાક ઉલ્લાખાંએ

12.ક્યા ક્રાંતિવીરે દિલ્લીની ધારાસભામાં બૉમ્બ ફેંક્યો હતો ?
જવાબ: ભગતસિંહે

13.ક્યા દેશનેતાના અવસાનનો બદલો લેવા માટે સોન્ડર્સનું ખૂન સુખદેવ, ભગતસિંહ, રાજગુરુએ કર્યું ?
જવાબ: લાલા લજપતરાયના

14.ઇંગ્લૅન્ડમાં ક્રાંતિકારી પ્રવૃતિની સૌપ્રથમ શરૂઆત કોણે કરી હતી ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ

15.લંડનમાં 'ઇન્ડિયન હોમરૂલ સોસાયટી' ની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ

16.ક્યા ક્રાંતિવીરે ભરબજારે કર્નલ વિલિયમ વાયલીને ગોળીથી ઠાર કર્યો હતો ?
જવાબ: મદનલાલ ઢીંગરાએ

17.ક્યા ક્રાંતિવીરનું સ્વિટ્ઝરલૅન્ડમાં અવસાન થયું હતું ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માનું

18.ક્યા ક્રાતિવીરે વિદેશમાં ભારતીયો માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ

19.વિદેશમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ?
જવાબ: મૅડમ કામાએ

20.કોણે પોતાના પિતાનું નામ 'સ્વાધીનતા' અને પોતાનું ઘર 'જેલખાનું' બતાવ્યું હતું ?
જવાબ: ચંદ્રશેખર આઝાદે

21.કયા ક્રાંતિવીર ખેલકૂદના શોખીન તેમજ ઘોડેસવારી અને બંદૂક ચલાવવામાં પ્રવીણ હતા ?
જવાબ: અશફાક ઉલ્લાખાં

22.કોના ત્રાસથી વાસુદેવ બળવંત ફડકેએ નોકરી છોડી દીધી ?
જવાબ: અંગ્રેજોના

23.વાસુદેવ બળવંત ફડકે ક્યાં નોકરી કરતા હતા ?
જવાબ: પૂણેમાં

24.દેશને ગુલામીમાંથી મુક્ત ન કરું, ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની કોણે પ્રતિજ્ઞા લીધી ?
જવાબ: વાસુદેવ બળવંત ફડકેએ

25.નીચેનામાંથી વાસુદેવ બળવંત ફડકે કઈ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા હતા ?
જવાબ: આપેલી બધી

26.વીર સાવરકરનો જન્મ ક્યારે થયો હતો ?
જવાબ: 28 મે, 1883માં

27.વીર સાવરકરનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગૂર ગામમાં

28.'મિત્રમેલા' નામની સંસ્થા પાછળથી ક્યા નામે જાણીતી બની ?
જવાબ: અભિનવ ભારત

29.મિત્રમેલા સંસ્થાનો હેતુ શું હતો ?
જવાબ: સશસ્ત્ર વિપ્લવ દ્વારા અંગ્રેજ શાસનનો અંત

30.વીર સાવરકર કોની સંસ્થામાંથી શિષ્યવૃત્તિ મેળવી વધુ અભ્યાસ માટે લંડન ગયા ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માની


31.ક્યા ક્રાંતિવીરનું પુસ્તક પ્રકાશન પહેલાં જ પ્રતિબંધિત થયેલું વિશ્વનું પ્રથમ પુસ્તક હતું ?
જવાબ: વિનાયક સાવરકરનું

32.વીર સાવરકરને કાળાપાણીની સજા થતા કઈ જેલમાં મોકલાયા ?
જવાબ: આંદામાનની

33.કઈ તારીખે વીર સાવરકર અવસાન પામ્યા ?
જવાબ: 26 ફેબ્રુઆરી, 1966માં

34.ખુદીરામ બોઝનો જ્ન્મ ક્યાં થયો હતો ?
જવાબ: બંગાળાના મેદિનીપુર જિલ્લાના મોહબની ગામમાં

35.ખુદીરામ બોઝને કયા શિક્ષકે ક્રાન્તિકારીપથની દીક્ષા આપી ?
જવાબ: સત્યેનબાબુએ

36.કોને ખતમ કરવા માટે ખુદીરામ અને પ્રફુલ્લ ચાકીએ ન્યાયાધીશની ઘોડાગાડી ઉપર બૉમ્બ ફેંક્યો ?
જવાબ: કિંગ્સફૉર્ડને

37.રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: ઉત્તરપ્રદેશ રાજ્યના શાહજહાંપુરમાં

38.શાહજહાંપુરમાં આર્યસમાજના મંદિર પર થયેલ હુમલો કોણે રોક્યો હતો ?
જવાબ: રામપ્રસાદ બિસ્મિલે

39.ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ શું હતું ?
જવાબ: ચંદ્રશેખર સીતારામ તિવારી

40.ચંદ્રશેખર આઝાદનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ભાવરા ગામમાં

41.ચંદ્રશેખર આઝાદે પ્રારંભિક અભ્યાસ ક્યાં કર્યો હતો ?
જવાબ: કાશીમાં

42.અદાલતમાં ચંદ્રશેખર આઝાદે પોતાનું ઘર કયું બતાવ્યું હતું ?
જવાબ: જેલખાનું

43.ચંદ્રશેખર આઝાદ ક્યાં બેઠા હતા ત્યારે અંગેજોએ એમને ઘેરી લીધા ?
જવાબ: અલાહાબાદના આલ્ફ્રેડ બાગમાં

♻️join:- @gyaanganga🎀🎀

જ્ઞાન ગંગા એકેડમી

29 Dec, 16:11


🛡ભારતના 11 મા રાષ્ટ્રપતિ એ.પી. જે.અબ્દુલ કલામ વિષે🛡

🌷અબુલ પાકિર ઝૈનુલ અબ્દિન અબ્દુલ કલામ મસૌદી (અંગ્રેજી: એપીજે અબ્દુલ કલામ મસુદી), (15 ઓક્ટોબર 1931 - 27 જુલાઈ 2015), ભારતીય પ્રજાસત્તાકના અગિયારમો ચૂંટાયેલા રાષ્ટ્રપતિ હતા.

🌷ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, જાણીતા વૈજ્ઞાનિક અને એન્જિનિયર (એન્જિનિયર) તરીકે જાણીતા હતા.

🌷તેમણે શીખવ્યું, ભલે જીવનની પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય, પરંતુ જ્યારે તમે તમારા સપનાને પરિપૂર્ણ કરવાનો સંકલ્પ કરો છો, તો તમે તેમને પરિપૂર્ણ કરીને જીવો છો.

🌷અબ્દુલ કલામ મસૌદીના વિચારો આજે પણ યુવા જનરેશનને આગળ વધવાની પ્રેરણા આપે છે.

🌷તેમણે મુખ્યત્વે એક વૈજ્ઞાનિક અને વિજ્ઞાન પ્રબંધક તરીકે ચાર દાયકા સુધી સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) અને ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ને સંભાળ્યું હતું અને ભારતના નાગરિક અંતરિક્ષ કાર્યક્રમ અને લશ્કરી મિસાઇલ વિકાસના પ્રયત્નોમાં પણ સામેલ હતો.

🌷તેઓ બેલિસ્ટિક મિસાઇલના વિકાસ અને વાહન ટેકનોલોજીના પ્રક્ષેપણના કામ માટે ભારતમાં 'મિસાઇલ મેન' તરીકે જાણીતા છે.

🌷તેમણે 1998 માં ભારતના પોખરણ -2 પરમાણુ પરિક્ષણમાં મુખ્ય, સંગઠનાત્મક, તકનીકી અને રાજકીય ભૂમિકા ભજવી હતી, જે 1974 માં ભારતના પ્રથમ અસલ પરમાણુ પરિક્ષણ પછી બીજી વખત છે.

🌷કલામ 2002 માં શાસક ભારતીય જનતા પાર્ટી અને વિરોધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ટેકાથી ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.

🌷પાંચ વર્ષની સેવાની મુદત પછી, તે શિક્ષણ, લેખન અને જાહેર સેવાના તેમના નાગરિક જીવનમાં પાછો ફર્યો.

🌷તેઓ ભારત રત્ન, ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન, સહિતના ઘણા પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવે છે.

Reshma
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
Join:-
@gyaanganga
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

જ્ઞાન ગંગા એકેડમી

29 Dec, 16:11


✍🏻ગુજરાતની GI ટેગ મેળવનાર વસ્તુઓ✍🏻

👉🏻તંગાલિયા શાલ (સુરેન્દ્રનગર)

👉🏻સુરતની જરીકામ કળા

👉🏻ગીરની કેસર કેરી

👉🏻ભાલિયા ઘઉં

👉🏻કચ્છની શાલ

👉🏻પેથાપુરના લાકડા પરના પેઇન્ટિંગ (વુડન પ્રિન્ટીંગ બ્લોક, પેથાપુર - ગાંધીનગર)

👉🏻સંખેડાનું ફર્નિચર (સૌપ્રથમ)

👉🏻કચ્છનું ભરતકામ

👉🏻ખંભાતના અકીક

👉🏻જામનગરની બાંધણી

👉🏻પાટણનાં પટોળા


.....

જ્ઞાન ગંગા એકેડમી

29 Dec, 16:11


🐲 છંદ 🐲

🪔 123 અક્ષર ગુરૂ તો મંદાક્રાંતા
🪔 456 અક્ષર ગુરુ તો શીખરણી
🪔 789 અક્ષર ગુરુ તો હરિણી

🪔 જો 123 456 અને 789 ગુરુ નો હોય તો પૃથ્વી છન્દ

છન્દનું બંધારણમાં જવાબ આપવા

🍁🍁🍁🍁🍁🍁🍁🍁
17 અક્ષર માટે
🍁🍁🍁🍁🍁🍁🍁🍁

પેલા તો મંદાક્રાંતા
2જા નમ્બર પર તો હરિણી
3જા નમ્બર પર તો શીખરીણી
અને એક પણ નો હોય તો પૃથ્વી

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
નામ માં અક્ષર આવતા છંદ
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

૧૯ અક્ષર નો છંદ શાર્દુલ વિક્રીડીત

૨૧ અક્ષર નો છંદ શ્રગ્ધરા


Join:- @gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

29 Dec, 05:56


🔸●ગિજુભાઈ બધેકાનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે
*✔️બાળસાહિત્ય*

🔸●તિરુવનંતપુરમ એ કયા રાજ્યની રાજધાની છે
*✔️કરળ*

🔸●ઇસ્ટોનિયાનું પાટનગર કયું
*✔️તાલ્લીન*

🔸●ભારત-ચીન વચ્ચે પંચશીલ કરાર ક્યારે થયા હતા
*✔️1954*

🔸●ઈરાનની પાર્લામેન્ટનું નામ
*✔️મજલિસ*

🔸●વિજયનગરના સામ્રાજ્યના પ્રાચીન ખંડેરો ક્યાં છે
*✔️હમ્પી*

🔸●દુનિયાનું બ્રેડ બાસ્કેટ એટલે કયો પ્રદેશ
*✔️પરેરીઝ*

🔸●પોસ્ટલ સેવામાં પીનકોડની શરૂઆત ક્યારે થઈ
*✔️1972*

@gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

29 Dec, 05:56


*શબ્દ સમૂહ માટે એક શબ્દ*

1. અંગૂઠા પાસેની આંગળી - તર્જની
2. ઇન્દ્રનો અમોઘ શસ્ત્ર - વજ્ર
3. કમળની વેલ - મૃણાલિની
4. કરિયાણું વેચનાર વેપારી - મોદી
5. ઘરની બાજુની દિવાલ - કરો
6. ઘરનો સરસામાન - અસબાબ
7. ઘી પીરસવા માટેનું વાસણ - વાઢી
8. ચંદ્ર જેવા મુખવાળી - શશીવદની
9. ચૌડ પાતાળમાંનું પાંચમું પાતાળ - રસાતલ
10. છાપરાનો છેડાવાળો ભાગ - નેવું
11. છોડી દેવા યોગ્ય - ત્યાજ્ય
12. જીત સૂચવનારું ગીત - જયગીત
13. જેનું મૂલ્ય આંકી ન શકાય તેવું - અણમોલ
14. જોઇ ન શકાય તેવું - અદીઠું
15. ઝાડની છાલનું વસ્ત્ર - વલ્કલ
16. દહીં વલોવવાથી નીકળતું સત્વ - ગોરસ
17. દિશા અને કાળનો સમૂહ - દિસકાલ
18. દેવોની નગરી - અમરાપુરી
19. દોઢ માઇલ જેટલું અંતર - કોશ
20. ધનુષ્યની દોરી - પણછ
21. નાશ ન પામે એવું - અવિનાશી
22. નિયમમાં રાખનાર - નિયંતા
23. પાણીનો ધોધ - જલધોધ
24. પ્રવાહની મધ્યધારા - મઝધારા
25. બીજા કશા પર આધાર રાખતું - સાપેક્ષ
26. બેચેની ભરી શાંતિ - સન્નાટો
27. ભંડાર તરીકે વપરાતો ભાગ - ગજાર
28. માથે પહેરવાનું વસ્ત્ર - શિરપાઘ
29. માથે બાંધવાનો છોગાવાળો સાફો - શિરપેચ
30. મૂળમાં હોય એના જેવી જ કૃતિ - પ્રતિકૃતિ
31. મોહ પમાડનાર શ્રીકૃષ્ણ - મોહન
32. યુદ્ધે ચડેલી વિરાંગના - રણચંડી
33. રથ હાંકનાર - સારથિ
34. રહીરહીને પડતા વરસાદનું ઝાપટું - સરવડું
35. લાકડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર - સંઘાડો
36. વપરાશમાં ન રહેલો હોય તેવો - ખાડિયો
37. વસંત જેવી સુંદર ડાળી - વિશાખા
38. વસંત જેવી સુંદર સ્ત્રી - ફાલ્ગુની
39. વિનાશ જન્માવનાર કેતુ - પ્રલયકેતુ
40. વેદનાનો ચિત્કાર - આર્તનાદ
41. શબ્દની મૂળ ઉત્પત્તિ - વ્યુત્પત્તિ
42. શાસ્ત્રનો જાણકાર મીમાંસક
43. સંપૂર્ણ પતન થાય તે - વિનિપાત
44. સંસારની આસક્તિનો અભાવ - વૈરાગ્ય
45. સમગ્ર જગતનું પોષણ કરનાર - વિશ્વંભર
46. સાંભળી ન શકનાર - બધિર
47. સામાન્યથી વધારે જ્ઞાન - અતિજ્ઞાન
48. સૂકા ઘાસના પૂળાની ગંજી - ઓઘલી
49. હવાઇ કિલ્લા ચણનાર - શેખચલ્લી
50. હાથીનો ચાલક - મહાવત.

*ભાગ-2*

1. અણીના વખતે - તાકડે
2. અવાજની સૃષ્ટિ - ધ્વન્યાલોક
3. આંખ આગળ ખડું થઇ જાય તેવું - તાદ્શ
4. આખા દેશ માટેની ભાષા - રાષ્ટ્રભાષા
5. કુરાનના વાક્યો - આયાત
6. કૂવામાંથી પાણી કાઢવાનું ચામડાનું સાધન - કોસ
7. કોઇ પવિત્ર કે યાત્રાની જગા - તીર્થ
8. ખરાબ રીતે જાણીતો - નામચીન
9. ઘઉં વગેરેના ભરડેલા કકડા કે તેની વીની - થૂલી
10. ચમકની છાંટવાળો આરસપહાણ - સંગેમરમર
11. ચાલવાનો અવાજ - પગરવ
12. જગતનું નિયંત્રણ કરનાર - જગતનિયતા
13. જેની કોઇ સીમા નથી તે - અસીમ
14. જેની પત્ની મૃત્યુ પામી છે તે - વિધુર
15. જેની બુદ્ધિ સ્થિર છે તે - સ્થિતપ્રજ્ઞ
16. જ્ઞાનરૂપી નેત્રવાળી વ્યક્તિ - પ્રજ્ઞાચક્ષુ
17. ડાબે હાથે બાણ ફેંકી શકે તેવો - સવ્યસાચી
18. તત્વને જાણનાર - તત્વજ્ઞ
19. ધર્મમાં અંધ હોવું - ધર્માંધ
20. ધીરધારનો ધંધો કરનાર - શરાફ
21. નદીની કાંકરાવાળી જાડી રેતી - વેકરો
22. પગ વેડે કરવામાં આવેતો પ્રહાર - પદાઘાત
23. પગે ચાલવનો રસ્તો - પગદંડી
24. પરાધીન હોવાનો અભાવ - ઓશિયાળું
25. પશુપંખીની ભાષા સમજવાની વિદ્યા - કાગવિદ્યા
26. પાંદડાનો ધીમો અવાજ - પર્ણમર્મર
27. પાણીના વાસણ મૂકવાની જગ્યા - પાણિયારું
28. પૂર્વ તરફની દિશા - પ્રાચી
29. પ્રજાની માલિકીનું કરવું તે - રાષ્ટ્રીયકરણ
30. પ્રયત્ન કર્યા વિના - અનાયાસ
31. પ્રયાસથી મેળવી શકાય એવું - યત્નસાધ્ય
32. બપોરનું ભોજન - રોંઢો
33. બારણું બંધ કરવાની કળ - આગળો
34. ભેંશોનું ટોળું _ ખાડું
35. ભોજન પછી ડાબે પડખે સૂવું તે - વામકુક્ષી
36. મધુર ધ્વનિ - કલરવ
37. મરઘીનું બચ્ચું - પીલુ
38. મરણ પાછળ રોવું-કૂટવું તે - કાણ
39. રાત્રિનું ભોજન - વાળુ
40. લગ્ન કે એવા શુભપ્રસંગે સ્વજનોને સામે લેવા જવું તે - સામૈયું
41. લાંબો સમ્ય ટકી શકે તેવું - ચિરસ્થાયી
42. લોટને ચાળવાથી નીકળતો ભૂકો - થૂલું
43. વહાણ ચલાવનાર - ખલાસી
44. વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર - શાલિગ્રામ
45. વેપારીએ રાખેલ વાણોતર - ગુમાસ્તો
46. શેર-કસબામાં ભરાતું બજાર - ગુજરી
47. સગાસંબંધીમાં જન્મ મરણ વગેરેથી પાળવામાં આવતી આભડછેટ - સૂતક
48. સવારનો નાસ્તો - શિરામણ
49. સહેલાઇથી મળી શકે તેવું - સુલભ
50. સ્પૃહા વિનાનું - નિ:સ્પૃહ.

@gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

29 Dec, 05:56


🔥🔥 અગત્ય ની શોધ:- 🔥🔥

📚ઇલેક્ટ્રોન ની શોધ - જે.જે.થોમસન

📚 ન્યુટ્રોન ની શોધ - જે.ચેડવીક

📚 પ્રોટોન ની શોધ - રૂથરફોર્ડ

📚 ઓક્સીજન ની શોધ
- જોસેફ પ્રિસ્ટલી

📚 હાઇડ્રોજન ની શોધ
- હેન્રી કેવિન્ડીશે



Join:- @gyaanganga🎭

જ્ઞાન ગંગા એકેડમી

28 Dec, 16:20


🙇‍♀🙇 તમે કઈ પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છો ?

જ્ઞાન ગંગા એકેડમી

27 Dec, 16:21


🛕સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની ........ શૈલીનો છે.

જ્ઞાન ગંગા એકેડમી

27 Dec, 16:13


📚📚જાણવા જેવું:- 📚📚

🔰ખાલસા પંથના સ્થાપક :-ગુરુ ગોવિંદસિંહ

🔰લાલ કિલ્લો કોણે બંધાવ્યો હતો :-શારજહાં

🔰સભાષચંદ્ર બોઝે આંદમાન ટાપુને શુ નામ આપ્યુ ?:-સ્વરાજ

🔰હમાયુનો મકબરો ક્યાં આવેલો છે ?:-દિલ્હી

🔰એડમબ્રિજ તમિલનાડુ અને શ્રીલંકા વચ્ચે આવેલ છે.

🔰TISCO :-Tata Iron And Steel Company સ્થાપના -1907 ,જમશેદપુર .ઝારખંડ

🔰ગોલ્ડ ફાઇબર તરીકે શણ ને ઓળખવામાં આવે છે.

🔰રાસ્કા વિયર યોજના કઇ નદીનું પાણી લાવે છે ?:-મહી

🔰કરળના લોકો ની મુખ્ય ભાષા :-મલયાલમ

🔰પારાદીપ બંદર ક્યાં રાજ્યમાં આવેલું છે :-ઓરિસ્સા

🔰ભાખરા ડેમ કઈ નદી પર આવેલો છે ?:-સતલુંજ

🔰બ જગ્યા વચ્ચેના સમયનો તફાવત શાના કારણે હોય છે :-રેખાંશ

🔰નર્મદા નદી પૂર્વ થી પશ્ચિમ તરફ વહે છે.

🔰સ્વામી વિવેકાનંદ નું મૂળ નામ:-નરેન્દ્ર દત્ત

🔰પચામૃત ડેરી -ગોધરા

🔰બ રેખાંશ વચ્ચેનો તફાવત 4 મિનિટ નો હોય છે.

🔰કર્કવૃત ને બે વખત પાર કરતી નદી :-મહી

🔰જાવા ટાપુ ઇન્ડોનેશિયા માં આવેલો છે.

mehul pandya
♦️♦️♦️♦️♦️♦️
Join:- @gyaanganga
♦️♦️♦️♦️♦️♦️

જ્ઞાન ગંગા એકેડમી

27 Dec, 16:13


💢👉વિવિધ વિધાનોને મતે જાહેર વહીવટનો અર્થ 👈💢

🔆"જાહેર વહીવટએ કાયદાને સંપૂર્ણ અને પદ્ધતિસર લાગુ પાડવાની ક્રિયા છે." - વૃડો વિલ્સન

🔆"જાહેર વહીવટમાં જાહેર નીતિને અમલમાં મૂકવા માટેની તમામ કારિગીરીઓનો સમાવેશ થાય છે." - એલ.ડી. વ્હાઇટ

🔆"જાહેર વહીવટએ સરકારકે તેની સંસ્થાઓમાં વ્યક્તિ કે સમૂહો ની બધી કામગીરીઓનો સમાવેશ કરે છે જે સરકાર કે તેની સંસ્થાઓના સિંધતો પૂરા કરે છે." - જે.એસ. હોજસન

🔆"જાહેર વહીવટ એ વહીવટના વિજ્ઞનાનો એ મહત્વનો ભાગછે જે સરકાર સાથે સંકળાયેલ હોય છે અને મુખ્યરુપથી તે કારોબારી શાખા સાથે સબંધ ધરાવે છે કે જ્યા સરકારનું કરી થાય છે." - લ્યુથર ગુલિક

🔆"જાહેર વહીવટ એ રાજ્યની બાબતોને લાગુ પાડવામાં આવેલા સંચાલનની કળા અને તેનું વિજ્ઞાન છે" - ડીવત વાલ્ડો

●═════════════════●
JoiN➺ @gyaanganga
●═════════════════●

જ્ઞાન ગંગા એકેડમી

27 Dec, 16:13


*🖥કમ્પ્યુટર🖥*

*કિ બોર્ડ:-* ચાર ભાગ પાડવામાં આવ્યા છે.

*૧)ફંક્સનલ કી:-* F1 થી F12
*૨)આલ્ફાબેટ કી:-* A થી Z
*૩)ન્યુમેરીકલ કી:-* 0 થી 9, +, -, * વગેરે
*૪)સ્પેશિયલ કી:-* Tab, Shift, Ctrl, Alt, Enter વગેરે

*બાર:-*
*૧)ટાઈટલ બાર:-* સૌથી ઉપરની લાઈનમાં
*૨)મેનુ બાર:-* સબ મેનુ
*૩)સ્ટેટસ બાર:-* પેજ અને પ્રોસેસ
*૪)ટાસ્ક બાર:-* છેલ્લી લાઈનમાં

કમ્પ્યુટરના પિતા:- ચાર્લ્સ બેબેજ

પ્રથમ પેઢીવેક્યુમ ટ્યુબ (1942 થી 55)
બીજી પેઢીટ્રાન્ઝિસ્ટર (1956 થી 65)
ત્રીજી પેઢીIC (1965 થી 75)
ચોથી પેઢીમાઈક્રો પ્રોસેસર (1975 થી હાલ સુધી)
પાંચમી પેઢીકૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરી શકાય એવા

*નેટવર્કના ત્રણ પ્રકાર:-*
LAN- 10 મીટર
MAN-
WAN- 1000 કિમી વધુમાં વધુ

*ફાઈલમાં તૈયાર થતા એક્ષટેન્શન👇🏻*

Ms word .doc
Notepad .Txt
Paint .Bjp
એક્સેલ .xls
પાવર પોઇન્ટ .ppt
પ્રોજેક્ટ .mpp
સાઉન્ડમાં .wav
મુવી .avi
ફોટો .jpg

*ફંકશન કી*

*F1*હેલ્પ અને સપોર્ટ
*F4*રિપીટ ફંકશન
*F5*વર્ડમાં ફાઇન્ડ અને રિપ્લેસ કરવા/ નોટપેડમાં ડેટ અને ટાઈમ ઉમેરવા / રિફ્રેશ કરવા
*F7*સ્પેલિંગ અને ગ્રામર ચેક કરવા
*F10*ફાઇલ મેનુ પર જવા
*F12*સેવ અથવા સેવ એઝ
*Alt + F4*વિન્ડોને બંધ કરી બહાર નીકળવા
*Alt + F8*મેક્રો (નાના પ્રોગ્રામ માટે ઉપયોગી)
*Alt + Shift*ભાષા બદલવા માટે
*Ctrl + <*ફ્રોન્ટની સાઈઝ 1 પોઇન્ટ વધારવા
*Ctrl + >*ફ્રોન્ટની સાઈઝ 1 પોઇન્ટ ઓછી કરવા
*Ctrl + =*સબસ્ક્રિપ્ટ H_2O
*Ctrl + Shift + +*સુપર સ્ક્રીપ્ટ a^2 b^3
*Ctrl + Shift + A* બધા કેપિટલ કરવા માટે
*Ctrl + Shift + K*બધા સ્મોલ કરવા માટે

@gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

27 Dec, 16:13


🔥🔥 ભારતના ક્રાન્તિવીરો:- 🔥🔥

1.ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી ?
જવાબ: વાસુદેવ બળવંત ફડકેએ

2.ક્યા ક્રાંતિવીરના માથા માટે અંગ્રેજ સરકારે રૂપિયા ચાર હજારનું ઇનામ જાહેર કર્યું હતું ?
જવાબ: વાસુદેવ બળવંત ફડકેના

3.ભારતમાં વિદેશી કાપડની હોળી સૌપ્રથમ કોણે કરી હતી ?
જવાબ: વીર સાવરકરે

4.'1857: ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ' નામનું પુસ્તક કોણે લખ્યું હતું ?
જવાબ: વીર સાવરકરે

5.ગંગા નદીમાં મીઠું લઈને પસાર થતી હોડીઓને કોણ ઉથલાવી દેતું હતું ?
જવાબ: ખુદીરામ બોઝ

6.કાકોરી ટ્રેન ધાડ સફળતાપૂર્વક પાર પાડવામાં કોણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો ?
જવાબ: રામપ્રસાદ બિસ્મિલે

7.કયા ક્રાંતિવીરની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરકબળ પૂરું પાડ્યું ?
જવાબ: રામપ્રસાદ બિસ્મિલની

8.ક્યા ક્રાંતિવીરે હિંદુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ?
જવાબ: અશફાક ઉલ્લાખાંએ

9.ક્યા ક્રાતિવીરે પ્રતિજ્ઞા લીધી હતી કે, 'હું જીવતો અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહિ.'?
જવાબ: ચંદ્રશેખર આઝાદે

10.'મિત્રમેલા' નામની સંસ્થા કોણે સ્થાપી હતી ?
જવાબ: વીર સાવરકરે

11.આર્યસમાજના મંદિર પર થયેલો હુમલો કોણે અટકાવ્યો હતો ?
જવાબ: અશફાક ઉલ્લાખાંએ

12.ક્યા ક્રાંતિવીરે દિલ્લીની ધારાસભામાં બૉમ્બ ફેંક્યો હતો ?
જવાબ: ભગતસિંહે

13.ક્યા દેશનેતાના અવસાનનો બદલો લેવા માટે સોન્ડર્સનું ખૂન સુખદેવ, ભગતસિંહ, રાજગુરુએ કર્યું ?
જવાબ: લાલા લજપતરાયના

14.ઇંગ્લૅન્ડમાં ક્રાંતિકારી પ્રવૃતિની સૌપ્રથમ શરૂઆત કોણે કરી હતી ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ

15.લંડનમાં 'ઇન્ડિયન હોમરૂલ સોસાયટી' ની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ

16.ક્યા ક્રાંતિવીરે ભરબજારે કર્નલ વિલિયમ વાયલીને ગોળીથી ઠાર કર્યો હતો ?
જવાબ: મદનલાલ ઢીંગરાએ

17.ક્યા ક્રાંતિવીરનું સ્વિટ્ઝરલૅન્ડમાં અવસાન થયું હતું ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માનું

18.ક્યા ક્રાતિવીરે વિદેશમાં ભારતીયો માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ

19.વિદેશમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ?
જવાબ: મૅડમ કામાએ

20.કોણે પોતાના પિતાનું નામ 'સ્વાધીનતા' અને પોતાનું ઘર 'જેલખાનું' બતાવ્યું હતું ?
જવાબ: ચંદ્રશેખર આઝાદે

21.કયા ક્રાંતિવીર ખેલકૂદના શોખીન તેમજ ઘોડેસવારી અને બંદૂક ચલાવવામાં પ્રવીણ હતા ?
જવાબ: અશફાક ઉલ્લાખાં

22.કોના ત્રાસથી વાસુદેવ બળવંત ફડકેએ નોકરી છોડી દીધી ?
જવાબ: અંગ્રેજોના

23.વાસુદેવ બળવંત ફડકે ક્યાં નોકરી કરતા હતા ?
જવાબ: પૂણેમાં

24.દેશને ગુલામીમાંથી મુક્ત ન કરું, ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની કોણે પ્રતિજ્ઞા લીધી ?
જવાબ: વાસુદેવ બળવંત ફડકેએ

25.નીચેનામાંથી વાસુદેવ બળવંત ફડકે કઈ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા હતા ?
જવાબ: આપેલી બધી

26.વીર સાવરકરનો જન્મ ક્યારે થયો હતો ?
જવાબ: 28 મે, 1883માં

27.વીર સાવરકરનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગૂર ગામમાં

28.'મિત્રમેલા' નામની સંસ્થા પાછળથી ક્યા નામે જાણીતી બની ?
જવાબ: અભિનવ ભારત

29.મિત્રમેલા સંસ્થાનો હેતુ શું હતો ?
જવાબ: સશસ્ત્ર વિપ્લવ દ્વારા અંગ્રેજ શાસનનો અંત

30.વીર સાવરકર કોની સંસ્થામાંથી શિષ્યવૃત્તિ મેળવી વધુ અભ્યાસ માટે લંડન ગયા ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માની


31.ક્યા ક્રાંતિવીરનું પુસ્તક પ્રકાશન પહેલાં જ પ્રતિબંધિત થયેલું વિશ્વનું પ્રથમ પુસ્તક હતું ?
જવાબ: વિનાયક સાવરકરનું

32.વીર સાવરકરને કાળાપાણીની સજા થતા કઈ જેલમાં મોકલાયા ?
જવાબ: આંદામાનની

33.કઈ તારીખે વીર સાવરકર અવસાન પામ્યા ?
જવાબ: 26 ફેબ્રુઆરી, 1966માં

34.ખુદીરામ બોઝનો જ્ન્મ ક્યાં થયો હતો ?
જવાબ: બંગાળાના મેદિનીપુર જિલ્લાના મોહબની ગામમાં

35.ખુદીરામ બોઝને કયા શિક્ષકે ક્રાન્તિકારીપથની દીક્ષા આપી ?
જવાબ: સત્યેનબાબુએ

36.કોને ખતમ કરવા માટે ખુદીરામ અને પ્રફુલ્લ ચાકીએ ન્યાયાધીશની ઘોડાગાડી ઉપર બૉમ્બ ફેંક્યો ?
જવાબ: કિંગ્સફૉર્ડને

37.રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: ઉત્તરપ્રદેશ રાજ્યના શાહજહાંપુરમાં

38.શાહજહાંપુરમાં આર્યસમાજના મંદિર પર થયેલ હુમલો કોણે રોક્યો હતો ?
જવાબ: રામપ્રસાદ બિસ્મિલે

39.ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ શું હતું ?
જવાબ: ચંદ્રશેખર સીતારામ તિવારી

40.ચંદ્રશેખર આઝાદનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ભાવરા ગામમાં

41.ચંદ્રશેખર આઝાદે પ્રારંભિક અભ્યાસ ક્યાં કર્યો હતો ?
જવાબ: કાશીમાં

42.અદાલતમાં ચંદ્રશેખર આઝાદે પોતાનું ઘર કયું બતાવ્યું હતું ?
જવાબ: જેલખાનું

43.ચંદ્રશેખર આઝાદ ક્યાં બેઠા હતા ત્યારે અંગેજોએ એમને ઘેરી લીધા ?
જવાબ: અલાહાબાદના આલ્ફ્રેડ બાગમાં

♻️join:- @gyaanganga🎀🎀

જ્ઞાન ગંગા એકેડમી

27 Dec, 16:13


1. ઓપન ઓફિસમાં વર્ડ જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે? - Writer

2. MS Power Point માં સ્લાઈડ શો શરુ કરવા માટેનો શોર્ટ કટ ક્યો છે? - F5

3. IP નું પુરુ નામ જણાવો - Internet Protocol

4. બિન જરુરી મે‍ઈલને ક્યાં નામે ઓળખવામાં આવે છે? - Junk Mail

5. ભારતમાં બનેલ પ્રથમ કમ્પ્યુટરનું નામ શું હતું? - સિધ્ધાર્થ


Join : @gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

27 Dec, 14:46


🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

💥 ડીસેમ્બર 27 ઘણા કારણોસર દેશ અને વિશ્વના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે, તે બધા મુખ્ય છે ...💥

🔲 27 ડિસેમ્બર , 1825માં સ્ટ્રીમ એજીનવાળા પહેલા પબ્લિક રેલવેનું નિર્માણ ઇંગ્લેન્ડના સ્ટોકટન અને ડાર્લિંગટનની વચ્ચે પૂર્ણ થયું હતું.

🔲 27 ડિસેમ્બર , 1911માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કોલકાતા અધિવેશનમાં પહેલી વાર જન ગન મન ગવાયું હતું.

🔲 27 ડિસેમ્બર , 1934માં પર્સિયાના શાહે પર્સિયાનું નામ બદલી ઇરાન કરવાની ઘોષણા કરી હતી.

🔲 27 ડિસેમ્બર , 1966માં વિશ્વની સૌથી લાંબી ગુફા કેવ ઑફ ઑલોજની શોધ એક્વિસમોન , મેકિસકોમાં થઇ હતી.

🔲 27 ડિસેમ્બર , 1975માં ઝારખંડના ધનબાદ જીલ્લાના ચારાનાલામાં થયેલા કોલસની ખાણમાં દુર્ઘટનામાં 372 લોકોના મોત થયા હતા.

🔲 27 ડિસેમ્બર , 1797માં ઉર્દૂ - ફારસીના પ્રખ્યાત કવિ મિર્ઝા ગાલિબ નો જન્મ થયો હતો.

✍️ Reshma

💐💐💐💐💐💐💐💐💐💐
🔜 Join : @gyaanganga
💐💐💐💐💐💐💐💐💐💐

જ્ઞાન ગંગા એકેડમી

27 Dec, 14:46


🌻🥦ભારતમાં હાલ કેટલા વાઘ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે?

➡️38✔️

🌻🥦ગુજરાતમાં ચેરનું જંગલ ક્યાં આવેલું છે?

➡️કચ્છ✔️

🌻🥦ગુજરાતમાં કઈ સંસ્થા વન સરક્ષણ નું કામ કરે છે?

➡️ગુજરાત વાઈલ્ડ લાઈફ સોસાયટી✔️

🌻🥦દુનિયાનો સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે?

➡️યલોસ્ટોન પાર્ક✔️

🌻🥦વાયુ પ્રદુષણ અધિનિયમ ક્યારે અમલ માં આવ્યો?

➡️1975✔️

🌻🥦સલીમ અલી પક્ષી વિજ્ઞાન કેન્દ્ર ક્યાં આવેલું છે?

➡️કોઇમ્બતુર✔️

🌻🥦J.F.M નું પૂરું નામ જણાવો?

➡️જોઇન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ✔️

🌻🥦વન મહોત્સવનો પ્રારંભ સૌપ્રથમ કોના દ્વારા થયો હતો?

➡️કનૈયાલાલ માણેકલાલ મુનશી✔️

🌻🥦કેન્દ્ર સરકારે નવી વનનીતિ ક્યારે જાહેર કરી?

➡️1988✔️

🌻🥦ભારતમાં ચંદનના વૃક્ષો સૌથી વધારે કયા રાજ્યમાં આવેલા છે?

➡️કર્ણાટક✔️

@gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

27 Dec, 14:46


🇮🇳 ભારતના પ્રમુખઘાટ🇮🇳

⛔️ બર્ઝીલા - કાશ્મીર

⛔️ ઝોજીલા - કાશ્મીર

⛔️ શિપકીલા - હિમાચલ પ્રદેશ

⛔️ બારાલાચાલા - હિમાચલ પ્રદેશ

⛔️ નીતિલા - ઉત્તરાખંડ

⛔️ લિપુલેખલા - ઉત્તરાખંડ

⛔️ થાંગલા - ઉત્તરાખંડ

⛔️ જલેપ લા - સિક્કિમ

⛔️ નાથુલા - સિક્કિમ

⛔️ થાલઘાટ - મહારાષ્ટ્ર

⛔️ ભોરઘાટ - મહારાષ્ટ્ર

⛔️ પાલઘાટ - તમિલનાડુ-કેરલા

@gyaanganga✔️⬅️

જ્ઞાન ગંગા એકેડમી

27 Dec, 14:46


🍂 : રાષ્ટ્રગાન : 🍂

👉 ભારતનુ રાષ્ટ્રગાન “જન ગણ મન” છે
( National anthem )



👉 તેની રચના રવીન્દ્રનાથ ટાગોર દ્વારા
મૂળ બંગાળીમાં રચવામાં આવ્યું હતું.


👉 રાષ્ટ્રગાન માં 5 પદ છે જેનું પ્રથમ
પદ રાષ્ટ્રગાન તરીકે ગવાય છે.


👉 આ ગાયનની અવધિ 52 સેકન્ડ છે.
સંક્ષિપ્તમાં તેની અવધિ 20 સેકન્ડ
છે.


👉 સૌપ્રથમ જનગણમન રાષ્ટ્રીય કોંગ્રેસના
27માં અધિવેશનમાં કલકત્તા ખાતે
ઇ. સ. 1911માં ગાવામાં આવ્યું હતું.


👉 જનગણમન ને રાષ્ટ્રગાન ના સ્વરૂપમાં
સ્વીકૃતિ બંધારણ સભા દ્વારા
24 જાન્યુઆરી 1950 ના
રોજ અપનાવવામાં આવ્યું.


🍂 : રાષ્ટ્રગીત : 🍂


👉 રાષ્ટ્રગીત “વંદે માતરમ” છે.

👉 તેની રચના : બંકિમચંદ્ર ચેટરજી દ્વારા

👉 “આનંદમઠ” માંથી લેવામાં આવ્યું છે.

👉 વંદે માતરમ સૌ પ્રથમ ભારતીય રાષ્ટ્રીય
કોંગ્રેસના 12મા અધિવેશનમાં
કલકત્તા ખાતે ઇ. સ. 1896 માં
ગાવામાં આવ્યું હતું.



Join:- @gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

26 Dec, 17:06


🤔 તમે કઈ પરીક્ષાની તૈયારી📚 કરી રહ્યા છો⁉️

જ્ઞાન ગંગા એકેડમી

09 Dec, 16:49


🤔 તમે કઈ પરીક્ષાની તૈયારી📚 કરી રહ્યા છો⁉️

જ્ઞાન ગંગા એકેડમી

09 Dec, 16:41


*📝 આમુખ :- 📝*

*● આમુખમાં થયેલા સુધારાઓ*
➡️ આમુખમાં માત્ર એક જ વાર સુધારો થયો છે.
➡️ 42મા બંધારણીય સુધારા-1976 દ્વારા આમુખમાં આ ત્રણ શબ્દો ઉમેરાયા:
*1.સમાજવાદી 2.બિન-સાંપ્રદાયિક 3.અખંડિતતા*

*● આમુખ વિશે આટલું જાણો*
➡️ આમુખનો ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરનાર :- *પંડિત જવાહરલાલ નહેરુ*

➡️ ઉદ્દેશ પ્રસ્તાવની રજુઆત :- *તા.13-12-1946*

➡️ બધારણ સભામાં ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર :- *તા.22-01-1947*

➡️ બધારણના આમુખનું પ્રારૂપ તૈયાર કરનાર :- *સર બી.એન.રાવ*

➡️ બધારણમાં આમુખ તરીકે અધિનિયમિત થયું :- *તા.22-01-1950*

➡️ આમુખનો અગત્યનો સ્ત્રોત :- *અમેરિકા*

➡️ આમુખની મુખ્ય ભાષાનો સ્ત્રોત :- *ઓસ્ટ્રેલિયા*

➡️ આમુખમાં સર્વ પ્રથમ સુધારો :- *ઇ.સ.1976*

➡️ ભારતીય બંધારણના આમુખની ડિઝાઇન મધ્યપ્રદેશના જબલપુરના પ્રખ્યાત ચિત્રકાર *બેઓટર રામમનોહર સિંહા* દ્વારા તૈયાર થઈ હતી.

*● આમુખ અંગે વ્યક્તિઓએ આપેલ વિવિધ મંતવ્યો:-*

➡️ "આમુખ એ બંધારણનું હદય છે." *ઠાકુરદાસ ભાર્ગવ*

➡️ "આમુખ રાજકીય કુંડળી છે." *કનૈયાલાલ મુનશી*

➡️ "આમુખ એ બંધારણનો ઓળખપત્ર અને પરિચયપત્ર છે." *એન.એ.પાલકીવાલા*

➡️ "બંધારણનું આમુખ લાંબા સમયથી જે વિચાર્યું હતું, અને જેના સ્વપ્ન જોયા તેને અભિવ્યક્ત કરે છે." *ક્રિષ્નાસ્વામી ઐયર*

➡️ "બંધારણના આમુખને અમેરિકાની આઝાદીની ઘોષણા સાથે સરખાવ્યું અને બંધારણના આત્મા તરીકે ઓળખાવ્યું." *એમ.હિદાયતુલ્લા*


Join:- @gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

09 Dec, 16:41


ગુજરાતી સાહિત્ય પ્રકાર
આખ્યાન:-

🎆 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી પ્રચલિત સાહિત્ય પ્રકાર. 🎆

👉 આખ્યાન કહેનાર — માણભટ્ટ

👉 આખ્યાનને કડવામાં વિભાજિત ભાલણે કર્યું. કડવાને ત્રણ ભાગમાં પ્રેમાનંદે વિભાજિત કર્યું.

👉 આખ્યાનનો પિતા — ભાલણ

👉 આખ્યાન શિરોમણી — પ્રેમાનંદ

👉 આધુનિક માણભટ્ટ — ધાર્મિકલાલ પંડ્યા

JOIN -@gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

09 Dec, 16:41


✍🏻 કવડા મસ્જિદ ક્યાં આવેલી છે?
👉🏻 ચાંપાનેર✔️

✍🏻 વિશ્વ બેન્કનું ટૂંકું નામ જણાવો?
👉🏻 IBRD✔️

✍🏻 બરહ્મ સરોવર કયા આવેલું છે?
👉🏻 હરિયાણા✔️

✍🏻 નત્ય ભરતી નામની સંસ્થાની સ્થાપના કોણે કરી
👉🏻 ઈલાક્ષી ઠાકોર✔️

✍🏻 ઘટામંડળ મહેલ કોણે બંધાવ્યો હતો?
👉🏻 કતુબુદ્દીન અહમદશાહ✔️

✍🏻 જાપાનની રાષ્ટ્રીય રમત કઈ છે?
👉🏻 જડો✔️

✍🏻 ધનતેરસ ક્યારે આવે?
👉🏻 આસો વદ તેરસ✔️

✍🏻 માયા નવલકથાના કર્તા કોણ છે?
👉🏻 ઈન્દુલાલ યાગનીક✔️

✍🏻 વિશ્વનો સૌપ્રથમ નકશો બનાવનાર કોણ હતા?
👉🏻 ટોલમી✔️

✍🏻 રગતરંગ ભાગ ૧ થી ૬ ના લેખક કોણ છે?
👉🏻 જયોતીન્દ્ર દવે✔️


Join-@gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

09 Dec, 16:41


🧿 અહમદપુર માંડવી બિચ ક્યાં આવેલ છે?
💫 જૂનાગઢ

🧿 ગોપનાથ બિચ ક્યાં આવેલ છે?
💫 ભાવનગર

🧿 ચોરવાડ બિચ ક્યાં આવેલ છે?
💫 જૂનાગઢ

🧿 ડુમસ બિચ ક્યાં આવેલ છે?
💫 સુરત

🧿 ઓખા મઢી બિચ ક્યાં આવેલ છે?
💫 દ્વારકા

🧿 શિવરાજપુર બિચ ક્યાં આવેલ છે?
💫 દ્વારકા

🧿 કચ્છનું પ્રવેશદ્વાર તરીકે કયો પુલ ઓળખાય છે?
💫 સુરજબારી પુલ

🧿 આંતરરાષ્ટ્રીય યુવા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે?
💫 12 ઓગસ્ટ

🧿 દાદા મેકરણ મંદિર ક્યાં આવેલ છે?
💫 ધ્રંગ

Join -@gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

09 Dec, 16:41


જાણીએ કમ્પ્યૂટર ના વિશે:-


💻 કમ્પ્યૂટરની કઈ પેઢીમાં AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે?
👉 પાંચમી (5)

💻 AI નું પૂરું નામ જણાવો.
👉 આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

💻 ભારતમાં જોવા મળ્યો હોય તેવો પ્રથમ કમ્પ્યૂટર વાઇરસ કયો છે?
👉 સી – બ્રેઇન

💻 પેપર પર છપાયેલી માહિતીને કમ્પ્યૂટરમાં.સ્ટોર કરવા માટે કોનો ઉપયોગ થાય છે?
👉 સ્કેનર

💻 મોટી સ્ક્રીન પર કમ્પ્યૂટરનું આઉટપુટ
જોવા માટે શેનો ઉપયોગ થાય છે?
👉 પ્રોજેક્ટર

💻 બત્રીસ(32) કમ્પ્યૂટરની સરખામણીએ
કામ કરનાર એક કમ્પ્યૂટર એટલે.......
👉 ડીપ બ્લુ કમ્પ્યૂટર

💻 ઇ-મેઇલનો જન્મદાતા કોણ છે?
👉 ટોમલિસન

💻 ઈ-મેઈલ અડ્રેસના બે ભાગ કયા કયા હોય છે?
👉 પ્રયોગકર્તાનું નામ અને ડોમીનનું નામ

💻 ઈ-મેઈલ મોકલવા માટે શું હોવું જરૂરી છે?
👉 ઇ-મેઈલ અડ્રેસ

💻 ઈ-મેઇલમાં CC એટલે શું?
👉 કાર્બન કોપી

💻 ઇ-મેઇલમાં BCC એટલે શું?
👉 બ્લાઇs કાર્બન કોપી

💻 મેઇલ એક કરતા વધારે વ્યકિતને મોકલવા શું કરવું પડે છે?
👉 BCC/CC

💻 વિશ્વનું પ્રથમ કમ્પ્યૂટર
👉 ENIAC

💻 ભારતનું પ્રથમ કમ્પ્યુટર
👉 સિદ્ધાર્થ

💻 વિશ્વનું પ્રથમ સુપર કમ્પ્યુટર
👉 CREY-1

💻 ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર
👉 પરમ-8000

💻 વિશ્વનું સૌથી ઝડપી કમ્પ્યુટર
👉 SUMNIT

💻 ભારતનું સૌથી ઝડપી કમ્પ્યુટર
👉 પ્રત્યુસ


🌹join:- @gyaanganga🌹

જ્ઞાન ગંગા એકેડમી

08 Dec, 16:24


દર વર્ષે મેઘાણી મહોત્સવ કયા સ્થળે ઉજવાય છે.??🦋

જ્ઞાન ગંગા એકેડમી

08 Dec, 13:48


ગુજરાતી સાહિત્ય પ્રકાર
આખ્યાન:-

🎆 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી પ્રચલિત સાહિત્ય પ્રકાર. 🎆

👉 આખ્યાન કહેનાર — માણભટ્ટ

👉 આખ્યાનને કડવામાં વિભાજિત ભાલણે કર્યું. કડવાને ત્રણ ભાગમાં પ્રેમાનંદે વિભાજિત કર્યું.

👉 આખ્યાનનો પિતા — ભાલણ

👉 આખ્યાન શિરોમણી — પ્રેમાનંદ

👉 આધુનિક માણભટ્ટ — ધાર્મિકલાલ પંડ્યા

JOIN -@gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

08 Dec, 13:48


🧿 અહમદપુર માંડવી બિચ ક્યાં આવેલ છે?
💫 જૂનાગઢ

🧿 ગોપનાથ બિચ ક્યાં આવેલ છે?
💫 ભાવનગર

🧿 ચોરવાડ બિચ ક્યાં આવેલ છે?
💫 જૂનાગઢ

🧿 ડુમસ બિચ ક્યાં આવેલ છે?
💫 સુરત

🧿 ઓખા મઢી બિચ ક્યાં આવેલ છે?
💫 દ્વારકા

🧿 શિવરાજપુર બિચ ક્યાં આવેલ છે?
💫 દ્વારકા

🧿 કચ્છનું પ્રવેશદ્વાર તરીકે કયો પુલ ઓળખાય છે?
💫 સુરજબારી પુલ

🧿 આંતરરાષ્ટ્રીય યુવા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે?
💫 12 ઓગસ્ટ

🧿 દાદા મેકરણ મંદિર ક્યાં આવેલ છે?
💫 ધ્રંગ

Join -@gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

08 Dec, 13:48


જાણીએ કમ્પ્યૂટર ના વિશે:-


💻 કમ્પ્યૂટરની કઈ પેઢીમાં AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે?
👉 પાંચમી (5)

💻 AI નું પૂરું નામ જણાવો.
👉 આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

💻 ભારતમાં જોવા મળ્યો હોય તેવો પ્રથમ કમ્પ્યૂટર વાઇરસ કયો છે?
👉 સી – બ્રેઇન

💻 પેપર પર છપાયેલી માહિતીને કમ્પ્યૂટરમાં.સ્ટોર કરવા માટે કોનો ઉપયોગ થાય છે?
👉 સ્કેનર

💻 મોટી સ્ક્રીન પર કમ્પ્યૂટરનું આઉટપુટ
જોવા માટે શેનો ઉપયોગ થાય છે?
👉 પ્રોજેક્ટર

💻 બત્રીસ(32) કમ્પ્યૂટરની સરખામણીએ
કામ કરનાર એક કમ્પ્યૂટર એટલે.......
👉 ડીપ બ્લુ કમ્પ્યૂટર

💻 ઇ-મેઇલનો જન્મદાતા કોણ છે?
👉 ટોમલિસન

💻 ઈ-મેઈલ અડ્રેસના બે ભાગ કયા કયા હોય છે?
👉 પ્રયોગકર્તાનું નામ અને ડોમીનનું નામ

💻 ઈ-મેઈલ મોકલવા માટે શું હોવું જરૂરી છે?
👉 ઇ-મેઈલ અડ્રેસ

💻 ઈ-મેઇલમાં CC એટલે શું?
👉 કાર્બન કોપી

💻 ઇ-મેઇલમાં BCC એટલે શું?
👉 બ્લાઇs કાર્બન કોપી

💻 મેઇલ એક કરતા વધારે વ્યકિતને મોકલવા શું કરવું પડે છે?
👉 BCC/CC

💻 વિશ્વનું પ્રથમ કમ્પ્યૂટર
👉 ENIAC

💻 ભારતનું પ્રથમ કમ્પ્યુટર
👉 સિદ્ધાર્થ

💻 વિશ્વનું પ્રથમ સુપર કમ્પ્યુટર
👉 CREY-1

💻 ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર
👉 પરમ-8000

💻 વિશ્વનું સૌથી ઝડપી કમ્પ્યુટર
👉 SUMNIT

💻 ભારતનું સૌથી ઝડપી કમ્પ્યુટર
👉 પ્રત્યુસ


🌹join:- @gyaanganga🌹

જ્ઞાન ગંગા એકેડમી

08 Dec, 13:48


✍🏻 કવડા મસ્જિદ ક્યાં આવેલી છે?
👉🏻 ચાંપાનેર✔️

✍🏻 વિશ્વ બેન્કનું ટૂંકું નામ જણાવો?
👉🏻 IBRD✔️

✍🏻 બરહ્મ સરોવર કયા આવેલું છે?
👉🏻 હરિયાણા✔️

✍🏻 નત્ય ભરતી નામની સંસ્થાની સ્થાપના કોણે કરી
👉🏻 ઈલાક્ષી ઠાકોર✔️

✍🏻 ઘટામંડળ મહેલ કોણે બંધાવ્યો હતો?
👉🏻 કતુબુદ્દીન અહમદશાહ✔️

✍🏻 જાપાનની રાષ્ટ્રીય રમત કઈ છે?
👉🏻 જડો✔️

✍🏻 ધનતેરસ ક્યારે આવે?
👉🏻 આસો વદ તેરસ✔️

✍🏻 માયા નવલકથાના કર્તા કોણ છે?
👉🏻 ઈન્દુલાલ યાગનીક✔️

✍🏻 વિશ્વનો સૌપ્રથમ નકશો બનાવનાર કોણ હતા?
👉🏻 ટોલમી✔️

✍🏻 રગતરંગ ભાગ ૧ થી ૬ ના લેખક કોણ છે?
👉🏻 જયોતીન્દ્ર દવે✔️


Join-@gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

08 Dec, 12:43


🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

💥 ડીસેમ્બર 08 ઘણા કારણોસર દેશ અને વિશ્વના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે, તે બધા મુખ્ય છે ...💥

🔲 8 ડિસેમ્બર , 1976 ના રોજ અમેરિકાએ નેવાદામાં પરમાણુ પરીક્ષણ કર્યું.

🔲 8 ડિસેમ્બર , 1998માં પૂર્વ લેફ્ટનન્ટ કર્નલ હ્યુગો શાવેજ વેનેઝુએલાના નવા રાષ્ટ્રપતિ બન્યા.

🔲 8 ડિસેમ્બર , 2003માં વરાધરા રાજે સિંધિયા રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે નિમાયા.

🔲 8 ડિસેમ્બર , 2003માં ઉમા ભારતી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે નિમાયા

🔲 8 ડિસેમ્બર , 1721માં મરાઠા સામ્રાજ્યના પ્રસિદ્ધ પેશવા બાલાજી બાજીરાવનો જન્મ થયો હતો.

🔲 8 ડિસેમ્બર 1947ના રોજ ભારતીય રસ્વતંત્રતા સંગ્રામના મહાન ક્રાંતિકારી ભાઈ પરમાનન્દનું અવસાન થયું હતું.

✍️Reshma

💐💐💐💐💐💐💐💐💐💐
🔜 Join :
@gyaanganga
💐💐💐💐💐💐💐💐💐💐

જ્ઞાન ગંગા એકેડમી

08 Dec, 12:43


🌳શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

'સ્વર પછી ઉચ્ચારાતો અનુનાસિક વર્ણ'

A.અનુસ્વર
B. અનુસ્વાર✔️
C.સ્વરાનુનાસીક
D.સ્વરાનુનાસિક

🌳નિપાત જણાવો.

બસ ગામ બહાર જ ઉભી રહી ગઈ.

A. જ✔️
B. રહી
C. બસ
D. ગામ

🌳વિશેષણ શોધો.

દરેકને એમના ઉપર અટલ શ્રદ્ધા હતી.

A. શ્રદ્ધા
B. અટલ✔️
C. દરેક
D. ઉપર

🌳'અઠે દ્વારકા' એટલે....

A.દ્વારકાની યાત્રા કરવી
B.અહીં જ દ્વારકા છે
C.દ્વારકા તરફ જવું
D.લાંબા વખત ધામા નાખવા✔️

🌳'અક્ષય લેશન કરે છે.'પ્રેરક વાક્ય બનાવો.

A.અક્ષયથી લેશન કરાય છે.
B. અક્ષય લેશન કરાવશે.
C.અક્ષય લેશન કરાવે છે.✔️
D.અક્ષય લેશન કરશે.

🌳સંધિ છૂટી પાડો.

લાભાલાભ

A.લાભ + લાભ
B. લાભ + અલાભ✔️
C. લાભા + લાભ
D. એકેય નહીં

🌳છંદ જણાવો.

મને બોલાવે ઓ ગિરિવર તણો મૌન શિખરો

A. પૃથ્વી
B. શિખરિણી✔️
C. મંદાક્રાંતા
D.અનુષ્ટુપ

🌳કર્તરિ વાક્યરચના શોધો.

A. મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું✔️
B. મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા
C. મહારાજે તરત ભાણું તૈયાર કરવું
D. મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા

🌳મામાનું ઘર કેટલે દીવો બળે એટલે - કહેવતનો અર્થ

A. વખત આવે ખરેખર શું તેની ખબર પડી જવી✔️
B. મામાને ઘેર મોજ મસ્તી
C. આંખોની સામે હોવું
D. ખૂબ જ નજીક હોવું

🌳 ઇન્દિરા પાણી રેડે છે. - કર્મણિ વાક્યરચના શોધો.

A. ઈન્દિરાને પાણી રેડવું છે.
B. ઇન્દિરા પાણી રેડાવે છે.
C. ઇન્દિરા પાણી રેડે
D. ઇન્દિરાથી પાણી રેડાય છે✔️


@gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

08 Dec, 12:43


🍄🍄કમ્પ્યુટર🍄🍄


🖥 નિયમોના સમૂહને કયા નામથી ઓળખવામાં આવે છે ?

પ્રોટોકોલ

🖥 નેટવર્કમાં આવેલા કમ્પ્યુટર વચ્ચેના સંચારનું નિયંત્રણ કોણ કરે છે ?

પ્રોટોકોલ

🖥 પ્રોટોકોલ કેટલા પ્રકારના પાડવામાં આવેલ છે ?



🖥 ISOનું OSI મૉડુલને કેટલા લેવરમાં વિભાજીત કરવામાં આવ્યા છે ?



🖥 નેટવર્ક ઇન્ટર ફેસ કાર્ડ કયા સ્લોટમાં ફીટ થઇ શકે છે ?

PCMCIA
____________________
✍🏻 @gyaanganga
________________________

જ્ઞાન ગંગા એકેડમી

08 Dec, 12:43


📚 મંદિર શૈલી 📚

📌ભારત ના મંદિરો ને મુખ્ય ત્રણ ભાગ માં વિભાજીત કરેલ છે.

1) નાગર શૈલી
2) દ્રવિડ શૈલી
3) બેસર શૈલી

1)નાગર( ઉત્તર ભારતીય શૈલી )
2) દ્રવિડ ( દક્ષિણ ભારતીય શૈલી )
3) બેસર ( મિશ્ર શૈલી )

📌નાગર શૈલી
ઓડિસા,મધ્યપ્રદેશ,(ઉત્તર ના રાજ્યો )

ગુજરાત માં

📌ઓડિસા અને મધ્ય પ્રદેશ થી થોડી અલગ પડે છે ગુજરાત ની શૈલી

📌ચાલુક્ય શૈલી (નાગર શૈલી )
ચાલુક્ય રાજા ના સમય માં વિકાસ પામી.

📌આ શૈલી ના મુખ્ય ત્રણ વિભાગ છે
1) પીઠ
2)મંડોવર (મંદિર ની દીવાલ ના બહારના ભાગ ને )
3) શિખર

📌ચાલુક્ય શૈલી એ બનાવેલ 70 થી 75 મંદિર ના અવશેષો માલી આવ્યા છે.


@@gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

08 Dec, 12:43


🎯કોઈ મહાન કાર્ય સાથે સંબંધિત વ્યક્તિ.🎯

👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇

1. બ્રહ્મો સમાજ – રાજા રામ મોહન રોય

2. આર્ય સમાજ – સ્વામી દયાનંદ સરસ્વતી

3. પ્રાર્થના સમાજ – આત્મારામ પાંડુરંગ

4. દિન-એ-ઇલાહી, મનસબદારી સિસ્ટમ – અકબર

5. ભક્તિ ચળવળ – રામાનુજ

6. શીખ ધર્મ - ગુરુ નાનક

7. બૌદ્ધ ધર્મ - ગૌતમ બુદ્ધ

8. જૈન ધર્મ – મહાવીર સ્વામી

9. ઇસ્લામ ધર્મની સ્થાપના, હિજરી સંવત - હઝરત મોહમ્મદ સાહેબ

10. પારસી ધર્મના પ્રવર્તક – જર્તુષ્ટા

11. શક સંવત – કનિષ્ક

12. મૌર્ય વંશના સ્થાપક – ચંદ્રગુપ્ત મૌર્ય

13. ન્યાયની ફિલોસોફી – ગૌતમ

14. વૈશેષિક દર્શન – મહર્ષિ કનાદ

15. સાંખ્ય દર્શન – મહર્ષિ કપિલ

16. યોગ દર્શન – મહર્ષિ પતંજલિ

17. મીમાંસા દર્શન – મહર્ષિ જૈમિની

18. રામકૃષ્ણ મિશન – સ્વામી વિવેકાનંદ

19. ગુપ્ત વંશના સ્થાપક – શ્રીગુપ્ત

20. ખાલસા પંથ – ગુરુ ગોવિંદ સિંહ

21. મુઘલ સામ્રાજ્યની સ્થાપના – બાબર

22. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના – હરિહર અને બુક્કા

23. દિલ્હી સલ્તનતની સ્થાપના – કુતુબુદ્દીન એબક

24. સતી પ્રથાનો અંત - લોર્ડ વિલિયમ બેન્ટિક

25. ચળવળ: અસહકાર, સવિનય અસહકાર, ખેડા, ચંપારણ, મીઠું, ભારત છોડો - મહાત્મા ગાંધી

26. હરિજન સંઘની સ્થાપના – મહાત્મા ગાંધી

27. આઝાદ હિંદ ફોજની સ્થાપના – રાશ બિહારી બોઝ

28. ભૂદાન ચળવળ – આચાર્ય વિનોબા ભાવે

29. રેડ ક્રોસ – હેનરી ડ્યુનાન્ટ

30. સ્વરાજ પાર્ટીની સ્થાપના – પંડિત મોતીલાલ નેહરુ

31. ગદર પાર્ટીની સ્થાપના - લાલા હરદયાલ

32. 'વંદે માતરમ'ના લેખક - બંકિમચંદ્ર ચેટર્જી

33. સુવર્ણ મંદિરનું નિર્માણ – ગુરુ અર્જુન દેવ

34. બારડોલી ચળવળ – વલ્લભભાઈ પટેલ

35. પાકિસ્તાનની સ્થાપના - મોહમ્મદ અલી ઝીણા

36. ભારતીય સંઘની સ્થાપના – સુરેન્દ્ર નાથ બેનર્જી

37. ઓરુવિલે આશ્રમની સ્થાપના- અરવિંદ ઘોષ

38. રશિયન ક્રાંતિના પિતા – લેનિન

39. જામા મસ્જિદનું બાંધકામ – શાહજહાં

40. વિશ્વ ભારતીની સ્થાપના – રવીન્દ્રનાથ ટાગોર

41. ગુલામી નાબૂદી – અબ્રાહમ લિંકન

42. ચિપકો આંદોલન – સુંદર લાલ બહુગુણા

43. બેંકોનું રાષ્ટ્રીયકરણ - ઈન્દિરા ગાંધી

44. અખિલ ભારતીય મહિલા પરિષદની સ્થાપના – શ્રીમતી કમલા દેવી

45. ભારતીય સામ્યવાદી પક્ષની સ્થાપના – એમ.એન. રોય

46. નેશનલ કોન્ફરન્સની સ્થાપના – શેખ અબ્દુલ્લા

47. સંસ્કૃત વ્યાકરણના પિતા – પાણિની

48. શીખ રાજ્યની સ્થાપના – મહારાજા રણજીત સિંહ


🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻
join : @gyaanganga
🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻

જ્ઞાન ગંગા એકેડમી

08 Dec, 12:43


*📝 આમુખ :- 📝*

*● આમુખમાં થયેલા સુધારાઓ*
➡️ આમુખમાં માત્ર એક જ વાર સુધારો થયો છે.
➡️ 42મા બંધારણીય સુધારા-1976 દ્વારા આમુખમાં આ ત્રણ શબ્દો ઉમેરાયા:
*1.સમાજવાદી 2.બિન-સાંપ્રદાયિક 3.અખંડિતતા*

*● આમુખ વિશે આટલું જાણો*
➡️ આમુખનો ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરનાર :- *પંડિત જવાહરલાલ નહેરુ*

➡️ ઉદ્દેશ પ્રસ્તાવની રજુઆત :- *તા.13-12-1946*

➡️ બધારણ સભામાં ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર :- *તા.22-01-1947*

➡️ બધારણના આમુખનું પ્રારૂપ તૈયાર કરનાર :- *સર બી.એન.રાવ*

➡️ બધારણમાં આમુખ તરીકે અધિનિયમિત થયું :- *તા.22-01-1950*

➡️ આમુખનો અગત્યનો સ્ત્રોત :- *અમેરિકા*

➡️ આમુખની મુખ્ય ભાષાનો સ્ત્રોત :- *ઓસ્ટ્રેલિયા*

➡️ આમુખમાં સર્વ પ્રથમ સુધારો :- *ઇ.સ.1976*

➡️ ભારતીય બંધારણના આમુખની ડિઝાઇન મધ્યપ્રદેશના જબલપુરના પ્રખ્યાત ચિત્રકાર *બેઓટર રામમનોહર સિંહા* દ્વારા તૈયાર થઈ હતી.

*● આમુખ અંગે વ્યક્તિઓએ આપેલ વિવિધ મંતવ્યો:-*

➡️ "આમુખ એ બંધારણનું હદય છે." *ઠાકુરદાસ ભાર્ગવ*

➡️ "આમુખ રાજકીય કુંડળી છે." *કનૈયાલાલ મુનશી*

➡️ "આમુખ એ બંધારણનો ઓળખપત્ર અને પરિચયપત્ર છે." *એન.એ.પાલકીવાલા*

➡️ "બંધારણનું આમુખ લાંબા સમયથી જે વિચાર્યું હતું, અને જેના સ્વપ્ન જોયા તેને અભિવ્યક્ત કરે છે." *ક્રિષ્નાસ્વામી ઐયર*

➡️ "બંધારણના આમુખને અમેરિકાની આઝાદીની ઘોષણા સાથે સરખાવ્યું અને બંધારણના આત્મા તરીકે ઓળખાવ્યું." *એમ.હિદાયતુલ્લા*


Join:- @gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

07 Dec, 16:17


🤔 તમે કઈ પરીક્ષાની તૈયારી📚 કરી રહ્યા છો⁉️

જ્ઞાન ગંગા એકેડમી

07 Dec, 16:09


🏆 ભારતરત્નથી સન્માનિત વડાપ્રધાન

1⃣ જવાહરલાલ નહેરુ (1955)

2⃣ લાલબહાદુર શાસ્ત્રી (1966)

3⃣ ઇન્દિરા ગાંધી (1971)

4⃣ રાજીવ ગાંધી (1991)

5⃣ મોરારજી દેસાઈ (1991)

6⃣ ગુલઝારીલાલ નંદા (કાર્યકારી) (1997)

7⃣ અટલબિહારી બાજપાઈ (2015)



🏆 ભારતરત્નથી સન્માનિત રાષ્ટ્રપતિ

1⃣ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન (1954)

2⃣ ડો. રાજેન્દ્ર પ્રસાદ (1962)

3⃣ ડો. ઝાકીર હુસેન (1963)

4⃣ ડો. વી. વી. ગિરી (1975)

5⃣ ડો. અબ્દુલ કલામ (1997)

6⃣ પ્રણવ મુખર્જી (2019)


Join:- @gyaanganga♦️♦️♦️

જ્ઞાન ગંગા એકેડમી

07 Dec, 16:09


💡 👇જાણવા જેવું 👇💡

🔶 મહાભારત માં પાંચાલી ને અક્ષયપાત્ર કોણે આપયું હતું ?

સુર્ય

🔶 હિન્દુ પુરાણિક કથાઅનુસાર વિશ્વકર્મા ની દિકરી સંઝા સાથે કોણે લગ્ન કર્યા હતા ?

સુર્ય

🔶 હિન્દુ ધાર્મિક કથા અનુસાર પિતાના કહેવાથી કોણે પોતાની માતાની હત્યા કરી હતી ?

પરશુરામ

🔶 મહાભારત માં ઇરાવન ના પિતા નું નામ શુ હતું ?

અર્જુન

🔶 જેની પત્ની મુત્યુ પામી છે તેવો પુરૂષ શબ્દસમૂહ માટે નો એક શબ્દ શોધો ?

વિઘુર

🔶 કયા પ્રકારના પુરાવાઓ ની ઉલટ તપાસ થઈ શકતી નથી ?

કાનથી સાંભળેલા પુરાવા

🔶 જયારે કોઈ અસ્થિર મગજની ગુનો કરે છે ત્યારે તે અંગે ઇન્ડીયન પીનલ કોડમાં શું જોગવાઈ કરવામાં આવેલ છે ?

ગુનો બનતો નથી

🔶 દિલ્હી ના કયા સુલ્તાન સાથે રાણા રતનસિંહે લડાઈ લડી હતી ?

અલાઉદીન ખિલજી

🔶 કવિ ફૈજી ભારત ના કયા સમ્રાટ ના પ્રિય મિત્ર હતા ?

અકબર

🔶 પ્રથમ 20 -20 વિશ્વ કપ કોણે જીત્યો ?

ભારત

Join:- @gyaanganga🔥🔥🔥

જ્ઞાન ગંગા એકેડમી

30 Nov, 17:34


🛕સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની ........ શૈલીનો છે.

જ્ઞાન ગંગા એકેડમી

30 Nov, 03:33


30 નવેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ

🎖બેઇજિંગમાં 1731 ના ભૂકંપમાં લગભગ એક મિલિયન લોકો માર્યા ગયા.

🎖1759 માં દિલ્હીના સમ્રાટ આલમગીરની મંત્રી દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી

🎖1872 માં આ દિવસે પ્રથમ સત્તાવાર આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મેચ રમવામાં આવી હતી.

🎖સરહદ વિવાદને લઈને 1939 માં તત્કાલીન સોવિયત રશિયાએ ફિનલેન્ડ પર આક્રમણ કર્યું હતું.

🎖તત્કાલીન સોવિયત સંઘે 1961 ની યુએન સભ્યપદ માટેની કુવૈતની અરજીનો વિરોધ કર્યો હતો.

🎖ગુડિયા મ્યુઝિયમ દિલ્હીની સ્થાપના 1965 માં પ્રખ્યાત કાર્ટૂનિસ્ટ 'કે.કે. શંકર પિલ્લઇ ' અપીલ કરી હતી.

🎖પ્રિયંકા ચોપરા 2000 માં મિસ વર્લ્ડ બની હતી. 1994 માં આ દિવસે, સોમાલિયા નજીકના સમુદ્રમાં આગ લાગતા પ્રવાસી જહાજ એશિલે ડૂબી ગયો હતો.



@GyaanGangaOneLiner1

જ્ઞાન ગંગા એકેડમી

30 Nov, 03:33


🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

💥 નવેમ્બર 30 ઘણા કારણોસર દેશ અને વિશ્વના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે, તે બધા મુખ્ય છે ...💥

🔲 બઇજિંગમાં 1731ના ભૂકંપમાં લગભગ એક મિલિયન લોકો માર્યા ગયા.

🔲 1872માં આ દિવરો પ્રથમ સત્તાવાર આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મેચ રમાઈ હતી.

🔲 પ્રિયંકા ચોપરા 2000માં મિસ વર્લ્ડ બની હતી.

🔲 1759માં દિલ્હીના સમ્રાટ આલમગીરની મંત્રી દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી.

🔲 બાંગ્લાદેશ સંસદે 2004 માં મહિલાઓની 45 ટકા બેઠકો સાથેનું બિલ પસાર કર્યું હતું.

✍️ Reshma

💐💐💐💐💐💐💐💐💐💐
🔜 Join :
@gyaanganga
💐💐💐💐💐💐💐💐💐💐

જ્ઞાન ગંગા એકેડમી

30 Nov, 03:33


🔷G.K~વન લાઈનર🔷


❇️ વિશ્વનું સૌથી મોટું લેખીત બંધારણ ક્યા દેશનું છે ? – ભારત

❇️ મહિલાઓને પ્રિય એવી ‘બાંધણી’ માટે કયું શહેર જાણીતું છે ? – જામનગર

❇️ ઝડુ ભટ્ટે વનસ્પતિઓના ઔષધીય ઉપયોગ માટે કયો ડુંગર ઇજારે માગેલો ?
– બરડો

❇️ ધીરા ભગતના પદો ક્યા નામે ઓળખાય છે ? – કાફી

❇️ ‘બોહાડા’ લોકનૃત્ય કઈ કોમના લોકોનું છે ? – કોંકણા લોકોનું

❇️“ કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા” વાળો રણોત્સવ ક્યાં યોજાય છે ?
– ધોરડો

❇️ દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધીણોધરનો ડુંગર ક્યાં જિલ્લામાં આવેલ છે ? – કચ્છ

❇️ ભવાઈ મંડળીના મોવડીને ........ નામે ઓળખાવામાં આવે છે ? – નાયક

❇️ ગુજરાતનું કયું શહેર ‘સાક્ષર ભૂમિ’ તરીકે ઓળખાય છે ? – નડિયાદ

❇️ ‘ઉજ્જૈન’ નું પ્રાચીન નામ શું હતું ?
– અવંતિ

❇️ ગુજરાતી અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી ક્યા નામથી જાણીતા હતા ?
– અભિનય સમ્રાટ

❇️ રિઝર્વ બેંક જે વ્યાજ દરે વ્યાપારી બેંકોને લોન આપે તેને શું કહે છે ?
– રેપો રેટ

❇️ કયો દેશ ‘પેગોડાઓના દેશ’ તરીકે ઓળખાતો હતો ? – મ્યાનમાર

❇️ ભારતીય વાયુસેનાનું ધ્યેયવાક્ય શું છે ? – નભ: સ્પર્શ દિપ્ત્મ:

❇️ ગાંધીજી વિદેશમાંથી ભારત પરત ફર્યા તેની ક્યા વર્ષમાં શતાબ્દી પૂર્ણ થઇ ?
– 2015માં
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
@gyaanganga
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

જ્ઞાન ગંગા એકેડમી

29 Nov, 16:49


👑બાદશાહ અહમદ ખાન દ્વ્રારા વસાવેલા નગરો

✳️અમદાવાદ
🔆અહમદ+આબાદ
🔆નદી:- સાબરમતી
🔆સથાપના:- 26/02/1411

✳️હિંમતનગર
🔆અહમદ નગર
🔆નદી:- આથમતી નદી
🔆સથપના:- 1426

💹અમદાવાદ

♦️અહમદશાહે ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ શહેરનો પાયો માણેક બુર્જ પાસે નાખ્યો.

♦️તણે નવી રાજધાની ૪ માર્ચ ૧૪૧૧ના રોજ નક્કી કરી હતી.

💹હિંમતનગર

♦️હિંમતનગરની સ્થાપના ઇ.સ. ૧૪૨૬માં ગુજરાત સલ્તનતના સુલતાન અહમદ શાહ પ્રથમે અહમદનગર તરીકે કરી હતી.

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
Join:- @gyaanganga
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

જ્ઞાન ગંગા એકેડમી

29 Nov, 16:49


☎️ સામાન્ય વિજ્ઞાન...

📍📚કયો પદાર્થ કુદરતમાંથી મળતો નથી ?

⭕️પલાસ્ટિક

📍📚કરોકરીની ડિશો તથા વિવિધ પ્રકારની ટ્રે બનાવવામાં શાનો ઉપયોગ થાય છે ?

⭕️મલેમાઈન

📍📚કયા પ્રકારના રેસા રેશમ જેવા છે ?

⭕️નાયલૉન

📍📚કયા પ્રકારનો કાચ ખૂબ જ મજબૂત હોય છે ?

⭕️બલેટપ્રુફ કાચ

📍📏કાચની બનાવટમાં કયો પદાર્થ વપરાય છે ?

⭕️સિલિકા


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
Join:- @gyaanganga
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

જ્ઞાન ગંગા એકેડમી

29 Nov, 16:49


*🏆 【મહત્વના એવોર્ડ્સ નું લીસ્ટ 】 🏆*

👇👇👇👇👇👇👇👇👇👇👇👇
👉ઓસ્કાર 🏵 ફિલ્મ ક્ષેત્રે
👉 દાદાસાહેબ ફાળકે અવોર્ડ 🏵 ફિલ્મ ક્ષેત્રે
👉 ગ્રેમી એવોર્ડ 🏵 સંગીત ક્ષેત્રે
👉 પુલિત્ઝર એવોર્ડ 🏵 પત્રકારત્વને સાહિત્યક્ષેત્રે
👉 અર્જુન અવોર્ડ 🏵 રમત ક્ષેત્રે
👉 Bowelay 🏵 કૃષિ ક્ષેત્રે
👉 કલિંગા 🏵 વિજ્ઞાન ક્ષેત્રે
👉 ધન્વંતરિ 🏵 ચિકિત્સા વિજ્ઞાન ક્ષેત્રે
👉 ભટનાગર પુરસ્કાર 🏵 વિજ્ઞાન ક્ષેત્રે
👉 નોબલ પ્રાઈઝ 🏵 શાંતિ સાહિત્ય અર્થશાસ્ત્ર ભૌતિકવિજ્ઞાન રસાયણવિજ્ઞાન ચિકિત્સા વિજ્ઞાન
👉 એબલ 🏵 ગણિત માં પ્રદાન માટે
👉 મર્લિન 🏵 જાદુ માં સારા પ્રદાન માટે
👉 ભારત રત્ન 🏵 કલા વિજ્ઞાન જાહેર સેવા અને રમતગમત
👉 વ્યાસ સમ્માન 🏵 સાહિત્ય
👉 બિહારી એવોર્ડ 🏵 સાહિત્ય
👉 સરસ્વતી સમ્માન 🏵 સાહિત્ય
👉 મેન બુકર 🏵 સાહિત્ય
👉 પરમ વીર ચક્ર 🏵 મિલિટરી માં
👉 જુલીએટ ક્યુરી એવોર્ડ 🏵 શાંતિ માટે
👉 દ્રોણાચાર્ય એવોર્ડ 🏵 સ્પોર્ટ્સ કોચ માટે
👉 સાહિત્ય અકાદમી એવોર્ડ 🏵 સાહિત્ય
👉 કાલિદાસ સમ્માન 🏵 શાસ્ત્રીય સંગીત નૃત્ય અને કલા
👉 તાનસેન એવોર્ડ 🏵 સંગીત ક્ષેત્રે

▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬
@gyaanganga💯
▬▬▬▬▬ஜ۩۩ஜ▬▬▬▬

જ્ઞાન ગંગા એકેડમી

29 Nov, 16:49


📚ગુજરાત માં લોકાયુક્ત 📚

📌ગજરાત માં 1986 માં ગુજરાત વિધાનસભા દ્વારા ગુજરાત લોકાયુક્ત અધિનિયમ, 1986 પસાર કરી લોકાયુક્ત પદનું સર્જન કરવામાં આવ્યું.

📌ગજરાત માં સૌપ્રથમ લોકાયુક્ત ની નિમણુંક 1988 માં કરવામાં આવી

ગુજરાત ના લોકાયુક્ત

1) ડી એચ શુક્લ -1988 -1993
2) આઈ સી ભટ્ટ - 1993-1998
3) એસ એમ સોની - 1998-2003
4) ડી પી બુચ - 2014 થી અત્યાર સુધી

📌ભારત માં સૌપ્રથમ લોકાયુક્ત અંગે કાયદો બનાવનાર રાજ્ય :- ઓરિસ્સા 1970માં

📌સૌવપ્રથમ નિમણુંક કરનાર રાજ્ય :- મહારાષ્ટ્ર -1971

📌સૌથી શસક્ત લોકાયુક્ત ધરાવતું રાજ્ય - કર્ણાટક

📌સૌથી નબળું - મહારાષ્ટ્ર

📌લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ 2013 - મુજબ બધા રાજ્યોમાં લોકાયુક્તની નિમણુંક કરવી ફરજીયાત છે.

📌લોકાયુક્ત રાજ્ય ની વિધાનસભા ને જવાબદાર છે.

♻️@gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

29 Nov, 16:49


♦️સબમરીન શબ્દમાં ‘સબ’ નો અર્થ શું છે ?

✔️નીચે


♦️આરસ ક્યા ખડકનું ઉદાહરણ છે ?

✔️વિકૃત


♦️નત્રદાનમાં આંખનો કયો ભાગ દાનમાં આપવામાં આવે છે ?

✔️કોર્નિયા


♦️ગજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ ?

✔️પરબ


♦️ઈમેલમાં CC નો અર્થ શું છે ?

✔️Carbon Copy (કાર્બન કોપી)

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
Join:- @gyaanganga
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

જ્ઞાન ગંગા એકેડમી

29 Nov, 03:34


🌺29 November Famous Death Day🌺

🌻16 મો મોગલ બાદશાહ આલમગીર દ્વિતીયનું 1759 માં અવસાન થયું.

🌻જાણીતા બંગાળી ઇતિહાસકાર રોમેશચંદ્ર દત્તનું 1909 માં અવસાન થયું.

🌻કવિ અને સમાચાર પ્રસારણકર્તા ઓમકારનાથ શ્રીવાસ્તવનું 2002 માં અવસાન થયું હતું.

🌻 જઞાન પીઠ એવોર્ડ વિજેતા લેખક આસામીની ઇંદિરા ગોસ્વામીનું 2011 માં અવસાન થયું.

🌻 અમેરિકન સમાજશાસ્ત્રી અને શિક્ષણવિદ્ ઓટો ન્યૂમેનનું 2015 માં અવસાન થયું હતું.

🌻એવોર્ડ વિજેતા લેખક આસામીની ઇંદિરા ગોસ્વામીનું 2011 માં અવસાન થયું.

🌻અમેરિકન સમાજશાસ્ત્રી અને શિક્ષણવિદ્ ઓટો ન્યૂમેનનું 2015 માં અવસાન થયું હતું.

✍️ mehul pandya

@gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

28 Nov, 16:02


🤔 તમે કઈ પરીક્ષાની તૈયારી📚 કરી રહ્યા છો⁉️

જ્ઞાન ગંગા એકેડમી

21 Nov, 09:05


કોમ્પ્યુટર નોલેજ સવાલ-જવાબ (૨૧/૧૧/૨૦૨૨)

પ્ર. 1 ) એક શહેરના કમ્પ્યૂટરને જોડતા નેટવર્કને શું કહેવાય છે ?
જવાબ:- MAN ( મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક )

પ્ર. 2 ) MS વર્ડ કઈ કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે ?
જવાબ:- માઈક્રોસોફ્ટ કોર્પોરેશન દ્વારા

પ્ર. 3 ) MS - Power Point માં રુલર કેટલી પ્રકારના હોય છે ?
જવાબ:- 2 ( Vertical , Horizontal )


પ્ર. 4 ) માઈક્રોસોફ્ટ એક્સેલ ફાઈલ ક્યા રૂપમાં સ્ટોર થાય છે ?
જવાબ:- વર્કબુક

પ્ર. 5 ) CPU અને ALU માં શું હોય છે?
જવાબ:- રજિસ્ટર

પ્ર. 6 ) માઉસ નીચે રાખવામાં આવતા પેડને શું કહેવાય છે ?
જવાબ:- માઉસ પેડ

પ્ર. 7 ) MS - Excel માં સેલને હાઈલાઈટ કરવા ક્યુ બટન પસંદ કરવામાં આવે છે ?
જવાબ:- fig

પ્ર. 8 ) કમ્પ્યૂટરની બીજી પેઢીનો સમયગાળો જણાવો .
જવાબ:- 1955-64

પ્ર. 9 ) માઉસ જેવું કાર્ય કરનાર અન્ય સાધન ક્યું છે ? જવાબ:- ટ્રેક બોલ

પ્ર. 10 ) MS - Excel માં સેલને બોર્ડર આપવા ક્યું બટન પસંદ કરવામાં આવે છે ?
જવાબ:- ( fig . )

જ્ઞાન ગંગા એકેડમી

21 Nov, 06:08


🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

💥નવેમ્બર 21 એ ઘણા કારણોસર દેશ અને વિશ્વના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે, તે બધા મુખ્ય છે ...💥

🔲 21 નવેમ્બર , 1877માં થોમસ આલ્વા એડિસને વિશ્વની સામે પહેલો ફોનોગ્રાફ પ્રસ્તુત કર્યો હતો.

🔲 21 નવેમ્બર 1947માં આઝાદી બાદ પહેલી પોસ્ટ ટીકિટ બહાર પાડી હતી.

🔲 21 નવેમ્બર , 1963માં ભારતે નાઇક અપાચે નામનું પહેલું રોકેટ છોડ્યું હતું.

🔲 21 નવેમ્બર , 2007માં પેપ્સિકોની ચેરમેન ઇંદિરા નૂઈને અમેરિકન ઇંડિયન બિઝનેસ કાઉન્સિલના નિર્દેશક મંડળમાં સામેલ કરાયા હતા.

🔲 21 નવેમ્બર , 2008માં પ્રધાનમંત્રી ડૉ.મનમોહન સિંહે વૈશ્વિક મંદીમાં પણ ભારતનો આર્થિક વિકાસદર 8 ટકા રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી.

🔲 21 નવેમ્બર 1970માં ભારતીય વૈજ્ઞાનિક ચંદ્રશેખર વેંકટ રામનનું નિધન થયું હતું.

✍️ Reshma

💐💐💐💐💐💐💐💐💐💐
🔜 Join :
@gyaanganga
💐💐💐💐💐💐💐💐💐💐

જ્ઞાન ગંગા એકેડમી

20 Nov, 17:03


📚 Top Gujarati Education Channel 📚

જ્ઞાન ગંગા એકેડમી

20 Nov, 04:22


⛔️ ભારતરત્ન વિશે થોડું જાણીએ. ⛔️

📌 આ દેશનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ છે.

🌍 જે કલા, વિજ્ઞાન, સાહિત્ય, સમાજસેવા ના ક્ષેત્રોમાં આપવામાં આવે છે.

🔥 શરૂઆત ::- આ પુરસ્કાર ની શરૂઆત 1954થી થઈ હતી.

📌 તે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા 26મી જાન્યુઆરી ના દિવસે આપવામાં આવે છે.

📌 વિજેતા ને પીપળાના પાંદડા આકારનો કાંસાનો ચંદ્રક આપવામાં આવે છે.જેની ઉપર સૂર્ય નું ચિત્ર અંકિત કરેલું હોય છે તથા ભારતરત્ન લખેલુ હોય છે.

📌 1954 માં સૌપ્રથમ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન તથા રાજગોપાલાચારી, ડૉ.ચંદ્રશેખર વેંકટરામન ને એનાયત કરવામાં આવ્યો હતો.

📌 1977 માં જનતા પાર્ટી સરકાર દ્વારા આ પુરસ્કાર બંધ કરવામાં આવ્યો હતો. પરંતુ 1980 માં કોંગ્રેસ સરકારે પુનઃ ચાલુ કર્યો હતો. પુનઃ ચાલુ કર્યા બાદ 1980 માં મધર ટેરેસાને ભારતરત્ન એનાયત કરાયો હતો.

📌 મરણોપરાંત ભારત રત્ન સર્વપ્રથમ લાલબહાદુર શાસ્ત્રીને 1966 માં એનાયત કરાયો હતો.

Mehul pandya

🌷🌷🌷🌷🌷🌷
Join:- @gyaanganga
🌷🌷🌷🌷🌷🌷

જ્ઞાન ગંગા એકેડમી

12 Nov, 16:26


🧐 ગાંધીનગર ગુજરાત વિધાનસભા નું ઉદઘાટન કોના દ્વારા થયું હતું?

જ્ઞાન ગંગા એકેડમી

12 Nov, 10:22


📚રૂઢિપ્રયોગો 📚

🔸મસકો મારવો - ખુશામત કરવી, સુંવાળું કરવું
🔸મસાલો પૂરવો - લહેજતદાર બનાવવું,ઉશકેરવું, ચકાસવું
🔸મસ્તક પૂજા કરવી - મસ્તક દાન વડે પૂજા કરવી
🔸મહાત કરવું - કેદ પકડવું, પાછું પાડવું, શરમિંદું કરવું
🔸મહાભારત મંડાવું - કજિયો થવો
🔸મહોર મારવી - અમલ બેસાડવો,છાપ મારવી
🔸મળી જવું - સામાના મનમાં ભળી જવું, ફૂટી જવું
🔸મંત્ર ફૂકવો - સમજાવવું,ચેતવવું
🔸મંત્ર ભણાવવો - ખોટી શિખામણ આપવી, પ્રેરણા કરવી
🔸મંત્ર મૂકવો - છૂપી સલાહ આપવી

Join : @gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

12 Nov, 10:22


📚રૂઢિપ્રયોગો 📚

🔸મન રાખવું - બીજાનું કહ્યું માનવું, ઈચ્છા પૂરી કરવી
🔸મન વાળવું - મનનું સાંત્વના કરવું
🔸મન સાંકડું કરવું - કંજૂસપણું દાખવવું
🔸મન હિંડોળે ચડવું - મન સ્થિર ન હોવું
🔸મનથી ઊતરવું - યાદ ન હોવું કે કરવું, ઘૃણા કરવી; તિરસ્કાર કરવો
🔸મનથી ઊતરી જવું - પ્યાર ઓછો થવો
🔸મનનું મનમાં - મનની વાત બહાર ન કાઢવી,અંતરેચ્છા
પૂર્ણ ન થવી
🔸મનનું મેલું - કપટી, મનમાં ગુપ્ત વળ રાખવી
🔸મનનું મોજી - મરજી માફક ચાલનાર- વર્તનાર, સ્વેચ્છાનુસારી
🔸મનનાં ખાજાં ખાવાં - કાલ્પનિક મનસૂબા ઘડવા

Join : @gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

12 Nov, 10:22


📚રૂઢિપ્રયોગો 📚

🔸મનનો પાર પામવો - છૂપું રહસ્ય જાણવું
🔸મનમાં આણવું - ખોટું લગાડવું, લાગણી થવા દેવી, ધ્યાન આપવું
🔸મનમાં ઊતરવું - ઈચ્છા થવી, મરજી થવી,સમજ પડવી, યાદ આવવું
🔸મનમાં ગાંઠ વાળવી - મનમાં નિશ્ર્ચય કરવો, નક્કી કરવું,યાદ રાખવું
🔸મનમાં ધોળા‌વું - મનમાં ગૂંચવાયા કરવું
🔸મનમાં પેસી નીકળવું - સામાના મનની તમામ વાતથી જાણીતા થવું, વાત જાણી લેવી
🔸મનમાં બળવું - અદેખાઈ થવી
🔸મનમાં મૂંઝાવું - છૂપી રીતે ગભરામણ થવી, નિશ્ર્ચય ન થવો
🔸મનમાં રાખવું - જાહેર ન કરવું, છાનું રાખવું,ન ભૂલવું
🔸મનોરથ સફળ કે સિદ્ધ થવો - પોતાની ઈચ્છા પૂરી થવી, પોતાનો હેતુ બર આવવો

Join : @gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

12 Nov, 10:22


🎯કોઈ મહાન કાર્ય સાથે સંબંધિત વ્યક્તિ.🎯

👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇

1. બ્રહ્મો સમાજ – રાજા રામ મોહન રોય

2. આર્ય સમાજ – સ્વામી દયાનંદ સરસ્વતી

3. પ્રાર્થના સમાજ – આત્મારામ પાંડુરંગ

4. દિન-એ-ઇલાહી, મનસબદારી સિસ્ટમ – અકબર

5. ભક્તિ ચળવળ – રામાનુજ

6. શીખ ધર્મ - ગુરુ નાનક

7. બૌદ્ધ ધર્મ - ગૌતમ બુદ્ધ

8. જૈન ધર્મ – મહાવીર સ્વામી

9. ઇસ્લામ ધર્મની સ્થાપના, હિજરી સંવત - હઝરત મોહમ્મદ સાહેબ

10. પારસી ધર્મના પ્રવર્તક – જર્તુષ્ટા

11. શક સંવત – કનિષ્ક

12. મૌર્ય વંશના સ્થાપક – ચંદ્રગુપ્ત મૌર્ય

13. ન્યાયની ફિલોસોફી – ગૌતમ

14. વૈશેષિક દર્શન – મહર્ષિ કનાદ

15. સાંખ્ય દર્શન – મહર્ષિ કપિલ

16. યોગ દર્શન – મહર્ષિ પતંજલિ

17. મીમાંસા દર્શન – મહર્ષિ જૈમિની

18. રામકૃષ્ણ મિશન – સ્વામી વિવેકાનંદ

19. ગુપ્ત વંશના સ્થાપક – શ્રીગુપ્ત

20. ખાલસા પંથ – ગુરુ ગોવિંદ સિંહ

21. મુઘલ સામ્રાજ્યની સ્થાપના – બાબર

22. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના – હરિહર અને બુક્કા

23. દિલ્હી સલ્તનતની સ્થાપના – કુતુબુદ્દીન એબક

24. સતી પ્રથાનો અંત - લોર્ડ વિલિયમ બેન્ટિક

25. ચળવળ: અસહકાર, સવિનય અસહકાર, ખેડા, ચંપારણ, મીઠું, ભારત છોડો - મહાત્મા ગાંધી

26. હરિજન સંઘની સ્થાપના – મહાત્મા ગાંધી

27. આઝાદ હિંદ ફોજની સ્થાપના – રાશ બિહારી બોઝ

28. ભૂદાન ચળવળ – આચાર્ય વિનોબા ભાવે

29. રેડ ક્રોસ – હેનરી ડ્યુનાન્ટ

30. સ્વરાજ પાર્ટીની સ્થાપના – પંડિત મોતીલાલ નેહરુ

31. ગદર પાર્ટીની સ્થાપના - લાલા હરદયાલ

32. 'વંદે માતરમ'ના લેખક - બંકિમચંદ્ર ચેટર્જી

33. સુવર્ણ મંદિરનું નિર્માણ – ગુરુ અર્જુન દેવ

34. બારડોલી ચળવળ – વલ્લભભાઈ પટેલ

35. પાકિસ્તાનની સ્થાપના - મોહમ્મદ અલી ઝીણા

36. ભારતીય સંઘની સ્થાપના – સુરેન્દ્ર નાથ બેનર્જી

37. ઓરુવિલે આશ્રમની સ્થાપના- અરવિંદ ઘોષ

38. રશિયન ક્રાંતિના પિતા – લેનિન

39. જામા મસ્જિદનું બાંધકામ – શાહજહાં

40. વિશ્વ ભારતીની સ્થાપના – રવીન્દ્રનાથ ટાગોર

41. ગુલામી નાબૂદી – અબ્રાહમ લિંકન

42. ચિપકો આંદોલન – સુંદર લાલ બહુગુણા

43. બેંકોનું રાષ્ટ્રીયકરણ - ઈન્દિરા ગાંધી

44. અખિલ ભારતીય મહિલા પરિષદની સ્થાપના – શ્રીમતી કમલા દેવી

45. ભારતીય સામ્યવાદી પક્ષની સ્થાપના – એમ.એન. રોય

46. નેશનલ કોન્ફરન્સની સ્થાપના – શેખ અબ્દુલ્લા

47. સંસ્કૃત વ્યાકરણના પિતા – પાણિની

48. શીખ રાજ્યની સ્થાપના – મહારાજા રણજીત સિંહ


🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻
join : @gyaanganga
🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻

જ્ઞાન ગંગા એકેડમી

12 Nov, 10:22


૧) ભારતની હાઇકોટઁના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધિશ કોન ?........લીલા શેઠ

(૨) બંધારણની કઈ કલમ સસંદને બંધારનણમાં સુધારો કરવાની સત્તા આપે છે?.......... 368

(૩) પાણીનાં ટીપાં ક્યા કારણસર ગોળ હોય છે?.......... પ્રુષ્થ્તાણ

(૪) ધોવાના સોડાનું રાસાયણીક નામ શું છે?........ સોડિયમ કાર્બોનેટ

(૫) અવાજ ક્યા એકમમાં મપાય છે?.......... ડેસિબલ

(૬) રુધિર જામી જવાની ક્રિયા માટે કયું ખનિજ દ્રવ્ય જરૂરી છે?........ કેલ્સિયમ

(૭) બુધને કેટલા ઉપગ્રહ છે?.......... 0

(૮) બંધારણના ક્યા આર્ટીકલ અનુસાર હિન્દી ભારતની રાષ્ટ્રભાષા છે?.......... 343

(૯) વનસ્પતિનો લીલો રંગ શાને આભારી છે?....... ક્લોરોફિલ

(૧૦) ગિરનાર પર્વતનું પૌરાણિક નામ શું હતું?........... રૈવતક

(૧૧) ચુંટ્ણી કમિશનની રચના માટે બંધારણના ક્યા આર્ટીકલમાં જોગવાઈ કરવામાં આવી છે?...... 342

(૧૨) હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું હતું?........ ચાંગદેવ

(૧૩) ભવનાથનો મેળો ક્યારે ભરાય છે?........ શિવરાત્રી પર

(૧૪) ગુજરાતનું કયું શહેર પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે?....... નવસારી

(૧૫) વડોદરા રાજ્યના છેલ્લા રાજવી કોણ હતા ?.......... પ્રતાપસિંહ ગાયકવાડ

(૧૬) ગ્રામ પંચાયતોની ચુટણી કરાવવાનો નિણઁય કોણ કરે છે ?........... રાજ્યા સરકાર

(૧૭) ઓપ્ટિકલ ફાઇબર કેબલ શાના માટે વપરાય છે ?..........સંદેશવ્યવહાર 

(૧૮) સબસોનિક અને સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે ?...........અવાજની ગતિ 

(૧૯) ‘તેજાબી વરસાદ’ ની ઘટના માટે ક્યો વાયુ કારણભૂત હોય છે ?............સલ્ફર ડાયોક્સાઇડ 

(૨૦) ભારતના બંધારણમાં મુળભૂત હક્કો તેના ક્યા અનુછેદ ક્ર્માંકમાં સમાવિસ્ટ છે ?........ 14

(૨૧) અલિયાબેટ કઈ નદીમાં સ્થિત છે ?........નર્મદા

(૨૨) ભારતીય બંધારન અનુસાર મૂળભૂત અધિકારોનું સંરક્ષણ કોણ ?.......ન્યાયપાલિકા

(૨૩) ભરતની બંધારણ સભાના સલાહ્કાર કોણ હતા ?.........બી.એન.રાવ
(૨૪) વરસાદ માપવા માટે વપરાતુ સાધન ......... ઉડોમીટર

(૨૫) વૃક્ષનું આયુષ્ય શેના પરથી માપવામાં આવે છે ?........વૃક્ષના થડમાં પડેલ વર્તુળ આકાર વલયોથી

(૨૬) ગુજરાતમાં સૌથી વધુ ઔધોગિક એકમો ધરાવતી ઔધોગિક વસાહત કઈ છે?...અંકલેશ્વર ઔધોગિક વસાહત

(૨૭) સિલિકોન શેમાંથી પ્રચુર માત્રમાં મળી આવે છે ?........રેતી

(૨૮) દરિયાકાંઠાની વનસ્પતિ ‘ મેંગ્રુવ્સ ‘ નું ગુજરાતી પર્યાયવાચી નામ છે......... ચેર

(૨૯) ગુજરાત્માં ‘ પરમાણુ વીજમથક ‘ ની યોજના ક્યા સ્થળે આકાર લઇ રહી છે ?..... મીઠી વીરડી – જસાપર

(૩૦) ગુજરાતને કેટલા એગ્રો-ક્લાયમેંટ જ્હોનમાં વહેંચવામાં આવ્યું છે ? …….. આઠ

(૩૧) ‘વરલી’ એ કઈ કળા છે… ચિત્ર 
(૩૨) ‘ધમાલ’ ન્રુત્યા એ કોની ખાસિયત છે? સીદી

(૩૩) ધોળાવીરામાંથી પ્રાપ્ત થયેલ સીલ શેનાં બનેલા છે ?...... પકવેલી માટી 

(૩૪) કમ્પ્યુટરમાં વપરાતી આઈસી ચીપ્સ શાની બનેલી હોય છે ?......સિલિકોન 

(૩૫) ‘પેનલ્ટી કીક’ શબ્દ કઈ રમતમાં વપરાય છે ?........ફુટ્બોલ

(૩૬) ‘ઈરડા’ એ ક્યાં ક્ષેત્રનું નિયમન કરે છે ?......... વિમાં

(૩૭) ભારતમાં કટૉકટી જાહેર થઈ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી નીચેનામાંથી કોણ હતાં? …….શ્રી બાબુભાઈ પટેલ

(૩૮) પંચાયત રાજનું અસ્તિત્વ કઈ કમિટીના અહેવાલ બાદ આવ્યું ?......... બળવંતરાય મહેતા

(૩૯) બંધારણના ક્યા અનુછેદમાં પંચાયતની જોગવાઈ કરાઈ છે ?....... 243

(૪૦) ભારતના સર્વોકચ્ચ અદાલતના સૌપ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા?...... શ્રી હરિલાલ કણિયા

(૪૧) ગ્રામ પંચાયતની મુદત કેટલા વર્ષની હોય છે ?......... પાંચ

(૪૨) મહાગુજરાત આંદોલનના પ્રણેતા કોણ હતા ?........ શ્રી ઈંદુલાલ યગ્નિક 

(૪૩) ગુજરાત રાજ્યની સ્થપ્ના પછી સર્વપ્રથમ વિધાંસભા અધ્યક્ષપદે ક્યા મહાનુભાવ હતા ?...... શ્રી કલ્યાણજી મહેતા 

(૪૪) “સુરક્શિત મત્રુત્વ દિવસ “ કોની સ્મૃતિમાં ઉજવાય છે ?....... કસ્તુરબા ગાંધી

(૪૫) રોજગારવાંછુ ઉમેદવારોને રોજગારી પ્રાપ્તિ માટે નીચેના માથી કઈ વેબસાઇટ વધુ ઉપયોગી ગણાય છે ?..... ઓઝસ 

(૪૬) સુર્યથી સૌથી નજીક ગ્રહ ક્યો છે ?..........બુધ

(૪૭) વીટામિન ‘ એ’ ની ઊણપથી શરીરના ક્યા અંગને નુકસાન થાય છે?.......... આંખ

(૪૮) ગુજરાતમાં “ બારડોલી સત્યાગ્રહ “ સાથે કોનું નામ જોડાયેલું છે?.........સરદાર પટેલ

(૪૯) સ્વતંત્રતા ચળવળ વખતે “ ચલો દિલ્લીનો “ નારો કોણે આપ્યો હતો ?........ નેતાજી સુભાષચંદ્ર બૉઝ

(૫૦) અફિણની ખેતી ક્યાં થાય છે ?............ઉત્તરપ્રદેશ


Join:- @gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

12 Nov, 10:22


📚રૂઢિપ્રયોગો 📚

🔸મમત કરવો- પોતાનો વિચાર પાર પાડવાનો આગ્રહ રાખવો
🔸મમત પર ચડવું - પોતાનો આગ્રહ જારી રાખવો
🔸મમરો મૂકવો - ઉશ્કેરવું,કલહ થાય તેમ કરવું
🔸મરચાં ઊઠવાં - અકળાઈ ઊઠવું, લાગણી દુભાવી,અપમાન થવું
🔸મરચાં લેવાં - ઈર્ષાથી દાઝવું, ક્રોધ કરવો
🔸મરચાં વાટવાં - કોઈની ગેરહાજરીમાં નિંદા કરવી
🔸મરી પડવું - આવકની દરકાર કર્યા વિના કાર્ય કરવું,ફિદા થવું
🔸મરી ફીટવું - પોતાનું સઘળું જોર વાપરવું, મશ્કરી કરવી
🔸મર્મ કરવો - મશ્કરી કરવી, હાસ્ય કરવું
🔸મલાજો પાળવો - મર્યાદા રાખવી

Join : @gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

10 Nov, 03:57


💐👏🎍 આજે જાણીએ ભારતના વિવિધ રાજ્યના રાજ્ય -પ્રાણીઓ :- 💐👏🎍
-----------------------------------------------
🔹જમ્મુ કશ્મીર :-હંગુલ

🔹હિમાચલ પ્રદેશ :-બર્ફીલો ચિત્તો

🔹ઉત્તરાખંડ:-કસ્તુરી મૃગ

🔹પંજાબ :-કાળિયાર

🔹હરિયાણા :-કાળિયાર

🔹મિઝોરમ :-શેરોવ

🔹ઉત્તરપ્રદેશ:-હરણ

🔹બિહાર:-જંગલી બળદ

🔹સિક્કિમ :-લાલપાંડા

🔸નાગાલેન્ડ :-મથુન

🔸ગોવા :-ગૌર

🔸ગુજરાત:-સિંહ

🔸તમિલનાડુ :~નીલગિરિ આખલો

🔸કેરળ:-હાથી

🔸આંધ્ર પ્રદેશ:-કાળિયાર

🔸પશ્ચિમબંગાળ :~જળ બિલાડી

🔸અસમ:-એક શિંગી ગેંડો

🔸અરુણાચલ :-ગયાલ બળદ

🔸મણિપુર :-સાંગાઇ

🔹ત્રિપુરા :-વાંદરુ

🔹મેઘાલય :-ચિત્તો

🔹ઝારખંડ :-ભારતીય હાથી

🔹છત્તીશગઢ:-જંગલી ભેંસ

🔹મધ્ય પ્રદેશ :-બારસિંગા હરણ

🔹ઓરિસ્સા :~સાંભર હરણ

🔹રાજસ્થાન :-ઊંટ

🔹મહારાષ્ટ્ર :-ખિસકોલી(શેંકરુ)

🔹કર્ણાટક :- હાથી

🔹તેલંગણા :-ટપકાંવાળું હરણ

🔹આંધ્ર પ્રદેશ:-કાળિયાર


Join:- @gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

10 Nov, 03:57


🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

| ઇતિહાસમાં આજનો દિવસ |

💥નવેમ્બર 10 એ ઘણા કારણોસર દેશ અને વિશ્વના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે, તે બધા મુખ્ય છે ...💥

🔲 10 નવેમ્બર 1983માં બિલ ગેટ્સે વિન્ડોઝ 1.0 ની શરૂઆત કરી હતી.

🔲 10 નવેમ્બર , 2001માં ભારતીય પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધીત કરી હતી.

🔲 10 નવેમ્બર , 2008માં ભારતે ઓસ્ટ્રેલિયાને 2-0થી હરાવી બાડર - ગાવસ્કરા ટ્રોફી જીતી હતી.

🔲 10 નવેમ્બર , 2008માં નાસાએ મંગળ ગ્રહ માટે પોતાના ફ્રિનિક્સ મિશનને સમાપનની ઘોષણા કરી.

🔲 10 નવેમ્બર , 1750માં મૈસૂર રાજ્યના શાસક ટીપૂ સુલતાનનો જન્મ થયો હતો.

🔲 10 નવેમ્બર 1931માં હિન્દી ભાષાના પ્રસિદ્ધ સાહિત્યકાર ગંગાપ્રસાદ અગ્નિહોત્રીનું અવસાન થયું હતું.

✍️Reshma

💐💐💐💐💐💐💐💐💐💐
🔜 Join : @gyaanganga
💐💐💐💐💐💐💐💐💐💐

જ્ઞાન ગંગા એકેડમી

09 Nov, 17:06


🧅🧅 ગુજરાતમાં ડુંગળીનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે ?

જ્ઞાન ગંગા એકેડમી

09 Nov, 03:51



🌺🗒 આજનો દિવસ 🗒🌺


📆 તારીખ : 09/11/2024
📋 વાર : શનિવાર

📜આરઝી હકૂમત વિજયદિન 9 નવેમ્બરે ઉજવવામાં આવે છે

♦️☄️જન્મ☄️♦️

🌺૧૮૬૭ -
શ્રીમદ્ રાજચંદ્ર
👉🏾જૈન સાધુ અને ગાંધીજીના આધ્યાત્મિક ગુરૂ

🌺૧૯૪૯ - મણિલાલ હરિદાસ પટેલ
👉🏾કવિ, નિબંધકાર, નવલકથાકાર, વિવેચક

♦️☄️અવસાન☄️♦️

🌸૧૯૯૧ - પ્રખ્યાત ભગવતકથાકાર ડોંગરેજી મહારાજ

Join:- @gyaanganga 🎀🎀🎀

જ્ઞાન ગંગા એકેડમી

09 Nov, 03:46


🌹🌹 સ્પેનમાં જન્મેલા અને ગુજરાતમાં વર્ષો સુધી ગણિત શીખવનારા પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર ફાધર વાલેસનું 95 વર્ષની જૈફ વયે સ્પેનમાં અવસાન થયું છે. ગુજરાતી સાહિત્યમાં તેમણે કરેલા પ્રદાન માટે તેમને કુમાર ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રકથી પણ નવાજવામાં આવ્યા હતા

🌹🌹 ફાધર વાલેસ નિવૃત્તિ બાદ પોતાના વતન ચાલ્યા ગયા હતા. કાર્લોસ જી વાલેસનું પૂરું નામ ધરાવતા ફાધર વાલેસને ગુજરાતની પ્રજાએ પણ ભરપૂર પ્રેમ આપ્યો હતો. સ્પેનિશ હોવા છતાં તેઓ ગુજરાતી શીખ્યા હતા, અને સવાયા ગુજરાતી બની રહ્યા હતા.

@gyaanganga

🌹🌹 2015માં ફાધર વાલેસે પોતાનો 90મો જન્મદિન વિડીયો વિડીયો કોન્ફરન્સથી તેમણે વર્ષો સુધી જ્યાં અધ્યાપન કર્યું હતું તેવી સેન્ટ ઝેવિયર્સ કોલેજના સ્ટૂડન્ટ્સ અને પોતાના જૂના સાથીઓ સાથે ઉજવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે અમદાવાદે તેમને જે પ્રેમ આપ્યો તેનાથી તેઓ પોતે સ્પેનમાં હતા કે ગુજરાતમાં તે જ ભૂલી ગયા હતા.

🌹🌹 ફાધર વાલેસે એમ પણ જણાવ્યું હતું કે એવો એક પણ દિવસ નહીં હોય કે જ્યારે મને અમદાવાદની યાદ ના આવી હોય. ઈંગ્લિશ અને બીજી ભાષાઓ કરતા ગુજરાતી તેમના દિલની સૌથી વધુ કરીબ હતી તેવું તેમણે પોતે જ કહ્યું હતું. ફાધર વાલેસે મેથ્સ પર લખેલું પુસ્તક ગણિતનું બાઈબલ ગણાય છે.

🌹🌹 1958માં ફાધર વાલેસે સેન્ટ ઝેવિયર્સમાં ભણાવવાનું શરુ કર્યું હતું. તેમના સહકર્મી પ્રોફેસર એસપી નાયકે તે દિવસને યાદ કરતા જણાવ્યું હતું કે 1958માં ફાધર વાલેસને જ્યારે ઈન્ટ્રોડ્યુસ કરાયા ત્યારે કહેવામાં આવ્યું હતું કે તેઓ ગુજરાતીમાં જ સ્ટૂડન્ટ્સને ભણાવશે. એક સ્પેનિશ વ્યક્તિ કેવી રીતે ગુજરાતીમાં ભણાવી શકે તે જોવા માટે સૌ કોઈ ઉત્સુક હતા, અને ફાધર વાલેસે ખરેખર તેમ કરી કોલેજના પ્રોફેસર્સને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.

🌹🌹ફાધર વાલેસ ગુજરાતમાં રહ્યા તે દરમિયાન તેમણે 75 જેટલા પુસ્તકો લખ્યા હતા. આ સિવાય તેઓ અનેક મેગઝીન અને અખબારોમાં પણ નિયમિત કોલમ લખતા હતા. તેમના ગુજરાતીમાં લખાયેલા પુસ્તકોનો સ્પેનિશમાં પણ અનુવાદ થયો હતો. તેમના ગુજરાતીમાં લખેલા પુસ્તક લગ્ન સાગર, સદાચાર, વ્યક્તિ ઘડતર અને શબ્દલોક ખૂબ જ લોકપ્રિય થયા હતા.

🌹🌹ફાધર વાલેસ માત્ર એક ખ્રિસ્તી ધર્મપ્રચારક કે શિક્ષક જ નહીં પરંતુ સર્જનાત્મક વ્યક્તિ હતા. તેમના પુસ્તકોમાં તેમની કલ્પના અને સર્જનાત્મકતાના દ્રષ્ટિકોણ છલકાતા હતા. સ્પેનિશ હોવા છતાં ફાધર વાલેસ ગુજરાતી ભાષાના મૂળ સુધી પહોંચ્યા હતા.


Join:- @gyaanganga💦🎀🎀

જ્ઞાન ગંગા એકેડમી

09 Nov, 03:46


🦋🦋 ઓક્ટોપસ વિશે જાણો:- 🦋🦋

💐 ઓક્ટોપસને પોપટની ચાંચ જેવું સખત જડબું હોય છે.

💐 ઓક્ટોપસને ત્રણ હૃદય હોય છે.

💐 સૌથી મોટું ઓક્ટોપસ પણ ૧૫ કિલો વજનનું હતું અને ૧૪ ફૂટ ઘેરાવો ધરાવતું હતું. તે પેસેફિક મહાસાગરમાં ઘણી ઊંડાઈએ જોવા મળ્યું હતું.

💐 ઓક્ટોપસ સાંકડી જગ્યામાં સંકોચાઈને, રંગીન પ્રવાહીનો ફૂવારો છોડીને તેમજ રંગ બદલીને સ્વરક્ષણ કરી શકે છે.

💐 ઓક્ટોપસ સૌથી બુદ્ધિશાળી જળચર હોવાનું કહેવાય છે

💐 ઓક્ટોપસની લગભગ 300 જાત છે.કેટલાંક ગરમ સમુદ્રમાં રહે છે તો કેટલાંક દરિયાના ઊંડા તળિયે રહે છે.

💐 ઓક્ટોપસના ગોળાકાર માથામાં બે આંખો હોય છે.

💐 ઓક્ટોપસને હાડકા હોતા નથી એટલે ગમે તેવી સાંકડી જગ્યામાં પ્રવેશી શકે છે.

⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
Join:- @gyaanganga
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️

જ્ઞાન ગંગા એકેડમી

08 Nov, 16:44


🙇‍♀🙇 તમે કઈ પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છો ?

જ્ઞાન ગંગા એકેડમી

08 Nov, 08:33


📕 શબ્દ સમૂહ 📕

◆ તત્વને જાણનાર વ્યક્તિ - - તત્વજ્ઞાન

◆ પ્રયત્ન કરી મેળવી શકાય તેવું - - સુલભ

◆ પૂર્વ દિશા તરફ મુખવાળું - - પૂર્વાભીમુખ

◆ જેનું મૂલ્ય આંકી શકાય તેવો - - અણમોલ

◆ વસંત વિનાની સુંદર સ્ત્રી - - ફાલ્ગુની

◆ ભરતીનું ઉતરી જવું તે - - ઓટ

◆ ઈન્દ્રનો હાથી - - ઐરાવત

◆ અનેક ને એક કરવા તે - - એકીકરણ

◆ ઘણા કાળથી ચાલતો આવેલો રિવાજ - - પરંપરા

◆ જન્મ મરણના ચક્રમાંથી છૂટી જવું તે - - મોક્ષ

●@gyaanganga●

જ્ઞાન ગંગા એકેડમી

08 Nov, 08:33


📕 શબ્દ સમૂહ 📕

◆ તત્વને જાણનાર વ્યક્તિ - - તત્વજ્ઞાન

◆ પ્રયત્ન કરી મેળવી શકાય તેવું - - સુલભ

◆ પૂર્વ દિશા તરફ મુખવાળું - - પૂર્વાભીમુખ

◆ જેનું મૂલ્ય આંકી શકાય તેવો - - અણમોલ

◆ વસંત વિનાની સુંદર સ્ત્રી - - ફાલ્ગુની

◆ ભરતીનું ઉતરી જવું તે - - ઓટ

◆ ઈન્દ્રનો હાથી - - ઐરાવત

◆ અનેક ને એક કરવા તે - - એકીકરણ

◆ ઘણા કાળથી ચાલતો આવેલો રિવાજ - - પરંપરા

◆ જન્મ મરણના ચક્રમાંથી છૂટી જવું તે - - મોક્ષ

● @gyaanganga ●

જ્ઞાન ગંગા એકેડમી

08 Nov, 08:33


💐👏🎍ભારતના વિવિધ રાજ્યના રાજ્ય -પ્રાણીઓ: 💐👏🎍
-----------------------------------------------
🔹જમ્મુ કશ્મીર :-હંગુલ

🔹હિમાચલ પ્રદેશ :-બર્ફીલો ચિત્તો

🔹ઉત્તરાખંડ:-કસ્તુરી મૃગ

🔹પંજાબ :-કાળિયાર

🔹હરિયાણા :-કાળિયાર

🔹મિઝોરમ :-શેરોવ

🔹ઉત્તરપ્રદેશ:-હરણ

🔹બિહાર:-જંગલી બળદ

🔹સિક્કિમ :-લાલપાંડા

🔸નાગાલેન્ડ :-મથુન

🔸ગોવા :-ગૌર

🔸ગુજરાત:-સિંહ

🔸તમિલનાડુ :~નીલગિરિ આખલો

🔸કેરળ:-હાથી

🔸આંધ્ર પ્રદેશ:-કાળિયાર

🔸પશ્ચિમબંગાળ :~જળ બિલાડી

🔸અસમ:-એક શિંગી ગેંડો

🔸અરુણાચલ :-ગયાલ બળદ

🔸મણિપુર :-સાંગાઇ

🔹ત્રિપુરા :-વાંદરુ

🔹મેઘાલય :-ચિત્તો

🔹ઝારખંડ :-ભારતીય હાથી

🔹છત્તીશગઢ:-જંગલી ભેંસ

🔹મધ્ય પ્રદેશ :-બારસિંગા હરણ

🔹ઓરિસ્સા :~સાંભર હરણ

🔹રાજસ્થાન :-ઊંટ

🔹મહારાષ્ટ્ર :-ખિસકોલી(શેંકરુ)

🔹કર્ણાટક :- હાથી

🔹તેલંગણા :-ટપકાંવાળું હરણ

🔹આંધ્ર પ્રદેશ:-કાળિયાર

Mehul pandya

Join:- @gyaanganga🔥🔥🔥

જ્ઞાન ગંગા એકેડમી

08 Nov, 08:33


🌷🌷વિજ્ઞાન ના પ્રશ્નો:🌷🌷



🔷 સ્વેટર,શાલ, ધાબળા બનાવવા કયા રેસાનો ઉપયોગ થાય છે?

📌 એક્રેલિક રેસા

🔷 શર્ટ,સાડી,પોશાક ના કાપડની બનાવટમાં કયા રેસા નો ઉપયોગ થાય છે?

📌 ટેરેલિન

🔷 રમકડાં,ડોલ, ટબ બનાવવા કયું પ્લાસ્ટિક વપરાય છે?

📌 પેલિસ્ટાયરિન

🔷 ટેલિફોન,લાઈટ ની સ્વિચ બનાવવા કયું પ્લાસ્ટિક વપરાય છે?

📌 બેકેલાઈટ

🔷 વાહનોના ટાયર ટ્યૂબ બનાવવા કયું રબર ઉપયોગી છે?

📌 વલ્કેનાઈઝડ રબર

🔷 ઈલેક્ટ્રીક કેબલ,કન્વેયર બેલ્ટ, છાપકામ ના રોલર મા કયા રબરનો ઉપયોગ થાય છે?

📌 નિયોપ્રિન રબર

🔷 સૂર્ય પ્રકાશ થી રક્ષણ મેળવવા કયો કાચ વપરાય છે?

📌 ફોટોક્રોમિક કાચ

🔷 ઓવન અને ઈલેક્ટ્રીક સગડી મા કયો કાચ વપરાય છે?

📌 ગ્લાસવુલ

🔷 પેટ્રોલ કયા તાપમાને છૂટું પડે છે?

📌 ૩૦° થી ૧૨૦°c

🔷 નેપ્થા કયા તાપમાને છૂટું પડે છે?

📌 ૧૨૦° થી ૧૮૦°c

🔷 કેરોસીન કયા તાપમાને છૂટું પડે છે?

📌 ૧૮૦° થી ૨૬૦° c

🔷 ડીઝલ કયા તાપમાને છૂટું પડે છે?

📌 ૨૬૦° થી ૩૪૦° c

Mehul pandya

Join:- @gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

27 Oct, 16:56


🤔 તમે કઈ પરીક્ષાની તૈયારી📚 કરી રહ્યા છો⁉️

જ્ઞાન ગંગા એકેડમી

27 Oct, 06:10


🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎

🔰પુરાણો🔰

🎆 પુરાણો ની સંખ્યા 18 છે


ભારતીય એતિહાસિક કથાનો ક્રમ બ્રદ્ગ વિવરણ પુરાણો માં મળે છે

પુરાણો ની રચના લોમહર્ષ અથવા તેના પુત્ર ઉગ્રશ્રવા એ કરેલી છે

મહત્તમ પુરાણો ની રચના સંભવત :ગુપ્તકાળ માં થયેલી મનાય છે

સૌથી પાર્ચિન અને પ્રમાણિક મત્સ્ય પુરાણ છે

💊 પુરાણ:વિષ્ણુ પુરાણ
💊વશ : મોર્ય વશ

💊પુરાણ :મત્સ્ય પુરાણ
💊વંશ: સાતવાહન વંશ

💊પુરાણ:વાયુ પુરાણ
💊વંશ ગુપ્ત વંશ

Join 🔜
@gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

27 Oct, 06:10


🔯 ઔતિહાસિક તિથિઓની ગણતરી 🔯

🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉

⛔️ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના સમયને B.C. (Before Crist) અર્થાત “ઈસવીસન પૂર્વ” નો સમય કહેવાય છે. કેટલાક દેશોમાં B.C.E. (Before Common Era) શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

⛔️ ઈશુના જન્મ પછીના સમયને A.D. (Anno domini) અર્થાત “ઈસવીસન” કહેવાય છે. પરંતુ કેટલાક દેશોમાં C.E. (Common Era) શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

♦️ બુદ્ધ સંવત- ઈ.સ.પૂર્વે ૫૪૪

♦️ મહાવીર સંવત- ઈ.સ. પૂર્વે ૫૨૭

♦️ વિક્રમ સંવત- ઈ.સ. પૂર્વે ૫૮

♦️ જુલીયન કેલેન્ડર- ઈ.સ. પૂર્વે ૪૬


♦️ શક સંવત- ઈ.સ. ૭૮

♦️ ગુપ્ત સંવત- ઈ.સ. ૩૧૯

♦️ હિજરી સંવત- ઈ.સ. ૬૨૨

♦️ ઈલાહી સંવત- ઈ.સ. ૧૫૮૩

⛔️ સમગ્ર વિશ્વએ ગ્રેગેરિયન કેલેંડર અપનાવ્યું છે. તેની શરૂઆત ૨૪ ફેબ્રુઆરી, ૧૫૮૨ના રોજથી પોપ ગ્રેગરી તેરમા એ શરૂ કર્યુ હતુ. પરંતુ એલાયસીયસ લિલયસે તેની રચના કરી હતી.

Mehul pandya

Join:- @gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

27 Oct, 06:10


👥👤👥👤👥👤👥👤👥
*🗣સરદાર વલ્લભભાઈ પટેલ*
👥👤👥👤👥👤👥👤👥

૧.    સરદાર વલ્લભભાઈ પટેલ એ કોણ હતા?
      -  ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વાતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે.

૨.    સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ક્યાં અને ક્યારે થયો?
      -  ઓક્ટોબર ૩૧, ૧૮૭૫ નડીઆદ, ગુજરાત, ભારત

૩.    સરદાર વલ્લભભાઈ પટેલનું રહેઠાણ ક્યાં હતું?
     -  કરમસદમાં

૪.    સરદાર વલ્લભભાઈ પટેલનું હુલામણું નામ શું હતું?
      -  સરદાર

૫.    સરદાર વલ્લભભાઈ પટેલનો વ્યવસાય શું હતો?
     -  વકિલાત

૬.    સરદાર વલ્લભભાઈ પટેલને કોનો ખિતાબ મળ્યો હતો?
    -  ભારત રત્નનો

૭.    સરદાર વલ્લભભાઈ પટેલનો ધર્મ કયો હતો?
    -  હિંદુ 

૮.    સરદાર વલ્લભભાઈ પટેલના જીવનસાથીનું નામ શું હતું?
    -  ઝવેરબા

૯.    સરદાર વલ્લભભાઈ પટેલના માતા – પિતાના નામ શું હતા?
    -  લાડબા, ઝવેરભાઈ પટેલ

૧૦.    સરદાર વલ્લભભાઈ પટેલના સંતાનનું નામ શું હતું?
    -  મણિબેન પટેલ અને ડાહ્યાભાઈ પટેલ

૧૧.    સરદાર વલ્લભભાઈ પટેલ ક્યાં સત્યાગ્રહ પછી સરદાર તરીકે પ્રસિદ્ધ પામ્યા?
    -  બારડોલી સત્યાગ્રહ

૧૨.    વલ્લભભાઈ પટેલને ‘સરદાર’નું બિરુદ ક્યાં સત્યાગ્રહની સફળતાપૂર્વક આગેવાની કરવા બદલ મળ્યું હતું?
     -  બારડોલી સત્યાગ્રહ

૧૩.    ક્યાં સત્યાગ્રહ પછી વલ્લભભાઈ પટેલ ગાંધીજી સાથે જોડાયા?
     -  ખેડા સત્યાગ્રહ

૧૪.    સરદાર પટેલ કૃષિ યુનિવર્સીટી ક્યાં આવેલી છે?
     -  બનાસકાંઠા

૧૫.    સરદાર પટેલ સ્મારક ભવનની સ્થાપના ક્યારે અને ક્યાં કરવામાં આવી?
    -  ૧૯૮૦, અમદાવાદ

૧૬.    સરદાર પટેલ યુનિવર્સીટી ક્યાં આવેલી છે?
    -  વલ્લભ વિદ્યાનગર

*👥👤🗣👥સરદાર વલ્લભભાઈ પટેલ પોતાના પિતાના ઘરે કરમસદમાં રહીને પહેલા કરમસદ અને બાદમાં બોરસદ અને પેટલાદની સ્કૂલોમાં પ્રાથમિક અભ્યાસ કર્યો હતો. જોકે પોતે ફાઇનલ (મેટ્રિક) પાસના કરી સકતા 22 વર્ષની ઉમરે પોતાના મોસાળ નડીઆદમાં આવ્યા હતા અને મોગલ કોટ વિસ્તારમાં આવેલ ગવરમેંટ હાઈસ્કૂલમાં 1895માં એડમિશન લીધું હતું.*

*🗣👤1897 સુધી ફાઇનલ સુધી અભ્યાસ કરી પાસ થયા હતા, આ હાઈસ્કૂલમાં વલ્લભભાઈના એડમિશન સમયે રજીસ્ટરમાં જન્મ તારીખ લખવી ફરજિયાત હોય વલ્લભભાઈ પટેલે પોતાની જન્મ તારીખ 31-10-1875 લખાવી હતી.*

👉👉👉આ હાઈસ્કૂલનું એકમાત્ર રજીસ્ટર જ સરદાર પટેલના જન્મનો પુરાવો છે, કારણ કે, તે સમયે જન્મ કે મરણ નોધવાની કોઈ વ્યવસ્થા જ નહોતી, આજે આ સરદાર પટેલ કોમર્સ હાઈસ્કૂલમાં સરદાર પટેલ જે પાટલી ઉપર  બેસીને અભ્યાસ કર્યો હતો તેને અને સરદાર પટેલની અલભ્ય તસ્વીરો સાથે એક વર્ગખડને સ્મૃતિ ભવન બનાવી યાદગીરી સાચવીને રાખવામા આવી છે.

👉👉જેમાં 1895માં સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમની પહેલા તેમના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલ અહી ભણવા આવ્યા હતા તેમની જન્મ તારીખ પણ અહી નોધાયેલ છે.

👉નવગુજરાત આંદોલનના પ્રણેતા ઇંદુચાચા (ઇંદુલાલ યાજ્ઞિક )જાણીતા સાહિત્યકાર ગોવર્ધનલાલ ત્રિપાઠી ,કનૈયાલાલ મુન્શી અને જાણીતા લેખક તારક મેહતા પણ આ સરદાર પટેલ કોમર્સ હાઈસ્ક્લમાં અભ્યાસ કરી ચૂક્યા છે.

*👌👉ગુર્જર ઘરા ને ચરોતરનું રત્ન..નડીયાદમાં મોસાળમાં ૧૮૭૫ ની ૩૧ ઑક્ટોબરે… ભારત દેશ કાજે જ  જન્મ્યું  એવું ,એમના યોગદાનને સ્મરતાં બોલાઈ જાય છે….નામ વલ્લભભાઈ પટેલ.*
કરમસદ એ વતન ને માતા-લાડબાઈ ને પિતાશ્રી ઝવેરભાઈના  તેજસ્વી સંતાનો પૈકી એક. મોટાભાઈ શ્રી વિઠ્ઠલભાઈ ને બીજા સરદાર વલ્લભભાઈ. બંને વિલાયતમાં જઈ બેરીસ્ટર બનેલા..

🗣🗣🗣🗣ગાંધી બાપુની , આઝાદીના સંગ્રામની હાકલ સાંભળવા આ તોફાની ટીખળી, ચરોતરની આખાબોલીનો બળીયો ગયો ને..૧૯૧૭માં પ્રથમ વાર ગાંધીવાણીની સચ્ચાઈનો રણકો ઝીલ્યો. દેશની આ ગુલામીની સ્થિતિ જોઈ..ગાંધી રાહે , અહિંસક સત્યાગ્રહમાં , જોડાવા એ નિકળી પડ્યો. ૧૮ વર્ષની ઉમ્મરે પત્નિ ઝવેરબા સાથે લગ્ન બાદ, બે સંતાનો..ડાહ્યાભાઈ તથા મણીબેન સાથે સુખી પરિવારની છાયા ત્યજી, દેશ કાજે ,ગાંધી સાથે અંગ્રેજ સરકાર સામે એ જંગે જડ્યો.

🗣🗣🗣🗣🗣   પૂર, દુષ્કાળ ,મરકી ઉપદ્રવ સમયે લોકોનો સહારો બની…સેવા કરતાં કરતાં , નવજુવાન વલ્લભભાઈ ,લોકોને આઝાદીના સંગ્રામ માટે તૈયાર કરતા ગયા.

👉👉૧૯૧૮= ખેડા સત્યાગ્રહ, ૧૯૨૩- બોરસદ સત્યાગ્રહ, ૧૯૨૮ –બારડોલી સત્યાગ્રહ..જ્યાં સરદારનો ઈલ્કાબ પામ્યા. ગાંધી બાપુની હાકલ સાથે…અંગ્રેજ હકુમતને હચમચાવતા …૧૯૩૦માં ૭મી માર્ચે કારાવાસમાં પૂરાયા. યરવાડાની જેલમાં બાપુ સાથે ૧૮ માસ નજર કેદ થયા. ૧૯૪૨ ની ‘હિન્દ છોડો’ ચળવળમાં મહારાષ્ટ્રની અહેમદનગર જેલમાં કેદી બની પૂરાયા.

 👣👣👣👣👣દેશભરના આઝાદીના લડવૈયાઓ, શ્રી વલ્લભભાઈના મનોબળ ને દેશમાટે ખપી જવાની ભાવનાથી જુસ્સામાં આવી ગયા..  

Join:- @clerk_materials

જ્ઞાન ગંગા એકેડમી

26 Oct, 16:29


🤔 તમે કઈ પરીક્ષાની તૈયારી📚 કરી રહ્યા છો⁉️

જ્ઞાન ગંગા એકેડમી

26 Oct, 16:22


ભારતનું બંધારણ ભાગ 20: બંધારણમાં સુધારો લાવવા બાબત અનુચ્છેદ 368

1. બંધારણમાં સંશોધનની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ? ભાગ 20 અનુચ્છેદ 368
2. સંવિધાન સંશોધનની કાર્યવાહીનો પ્રારંભ સંસદના કયા ગૃહમાં શરૂ કરી શકાય છે ? સંસદના કોઈપણ ગૃહમાં
3. સંવિધાનમાં સંશોધન કરતું વિધેયક સંસદે કઈ રીતે પસાર કરવાનું હોય છે ? સંસદના બંને ગૃહોએ અલગ અલગ રીતે
4. ભારતીય બંધારણ સંશોધન પ્રક્રિયા કેવા પ્રકારની છે ? કઠોરપણું અને લચીલાપણુંના સમન્વયકારી
5. ભારતના બંધારણમાં કોણ સંશોધન કરી શકે છે ? સંસદ
6. સંવિધાનમાં સંશોધન વિધેયક માટે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી શકાય ? ના
7. ભારતીય બંધારણમાં સંશોધન કરવાની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ? દક્ષિણ આફ્રિકા
8. બંધારણમાં સુધારો કરવાની સંસદની શક્તિ કેવા પ્રકારની છે ? મર્યાદિત
9. બંધારણના મૂળભૂત ઢાંચાનો ખ્યાલ સૌપ્રથમ કયા કેસમાં ઊભો થયો હતો ? કેશવાનંદ ભારતી વિ. કેરલ સરકાર (1973)
10. કયા કેસમાં સુપ્રીમ કોર્ટે સૌપ્રથમ ઠરાવ્યું કે સંસદ બંધારણના મૂળભૂત ઢાંચામાં ફેરફાર કરી ન કરી શકે ? કેશવાનંદ ભારતી વિ. કેરલ સરકાર (1973).
Join @gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

26 Oct, 16:22


🔯 ઔતિહાસિક તિથિઓની ગણતરી 🔯

🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉

⛔️ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના સમયને B.C. (Before Crist) અર્થાત “ઈસવીસન પૂર્વ” નો સમય કહેવાય છે. કેટલાક દેશોમાં B.C.E. (Before Common Era) શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

⛔️ ઈશુના જન્મ પછીના સમયને A.D. (Anno domini) અર્થાત “ઈસવીસન” કહેવાય છે. પરંતુ કેટલાક દેશોમાં C.E. (Common Era) શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

♦️ બુદ્ધ સંવત- ઈ.સ.પૂર્વે ૫૪૪

♦️ મહાવીર સંવત- ઈ.સ. પૂર્વે ૫૨૭

♦️ વિક્રમ સંવત- ઈ.સ. પૂર્વે ૫૮

♦️ જુલીયન કેલેન્ડર- ઈ.સ. પૂર્વે ૪૬


♦️ શક સંવત- ઈ.સ. ૭૮

♦️ ગુપ્ત સંવત- ઈ.સ. ૩૧૯

♦️ હિજરી સંવત- ઈ.સ. ૬૨૨

♦️ ઈલાહી સંવત- ઈ.સ. ૧૫૮૩

⛔️ સમગ્ર વિશ્વએ ગ્રેગેરિયન કેલેંડર અપનાવ્યું છે. તેની શરૂઆત ૨૪ ફેબ્રુઆરી, ૧૫૮૨ના રોજથી પોપ ગ્રેગરી તેરમા એ શરૂ કર્યુ હતુ. પરંતુ એલાયસીયસ લિલયસે તેની રચના કરી હતી.

Mehul pandya

Join:- @gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

26 Oct, 16:22


(1) ગુજરાત વર્નાકયુલર સોસાયટી / ગુજરાત વિઘાવિઘાસભા :
➡️ સ્થાપના : 26 ડિસેમ્બર 1848
➡️ સ્થળ : અમદાવાદ
➡️ પ્રકાશન : બુતિપ્રકાશ

➡️ બુતિપ્રકાશ એ સંસ્થાનુ મુખપત્ર છે.
➡️ આ સંસ્થા દ્વારા ’વરતમાત' નામતુ મુખપત્ર શરૂ કરવામાં આવ્યુ હતુ
➡️ ગુજરાતની પ્રથમ સાહિત્ય સંસ્થા અને સૌથી જુની.
➡️ પાછળથી ગુજરાત વિધાસભા તરીકે ઓળખાઈ.

(2) ગુજરાત સાહિત્ય સભા :

➡️ સ્થાપના : 1904
➡️ સ્થાપક : રણજિતરામ વાવાભાઈ મહેતા
➡️ સ્થળ : અમદાવાદ
➡️ પુરસ્કાર : રણજિતરામ સુવર્ણચંદ્રક
➡️ 1928 થી આપવામાં આવે છે.
➡️ પ્રથમ - ઝવેરચંદ મેઘાણી

ઉદ્દેશ્ય ' ગુજરાતી સાહિત્યનો બને તેટલો બહોળો વિસ્તાર કરવો. તેમજ બનતા પ્રયાસેલોકપ્રિય કરવાનો " હતો.

(3) ગુજરાત સાહિત્ય પરિષદ:

➡️ સ્થાપના : 1905
➡️ સ્થાપક : રણજિતરામ વાવાભાઈ મહેતા
➡️ સ્થળ : અમદાવાદ
➡️ પ્રકાશન : પરબ (માસિક), ભાષાવિમર્શ (ત્રિમાસિક)
➡️ પ્રથમ અધ્યક્ષ : ગોવર્ધનરામ ત્રિપાઠી

(4) પ્રેમાનંદ સાહિત્ય સભા :

➡️ સ્થાપના : 1916 - વડોદરા સાહિત્ય સભા
1944 - પ્રેમાનંદ સાહિત્ય સભા સ્થળ : વડોદરા
➡️ પુરસ્કાર : દર 2 વર્ષે ‘પ્રેમાનંદ ચંદ્રક' આપવામાં આવે છે.

(5) નર્મદ સાહિત્ય સભા :

➡️ સ્થાપના: 1923 - ગુજરાત સાહિત્ય મંડળ
1939 - નર્મદ સાહિત્ય સભા
➡️ સ્થળ : સુરત
➡️ પુરસ્કાર : દર 5 વર્ષે આ સંસ્થા દ્વારા 'નર્મદ સુવર્ણ ચંદ્રક' એનાયત કરવામાં આવે છે.
➡️194૦ થી નર્મદ સુવર્ણ ચંદ્રક આપવામા આવે છે.

(6) ગુજસત સાહિત્ય અકાદમી :

➡️સ્થાપના: 1982
➡️સ્થળ : ગાંધીનગર
➡️સંચાલક : ગુજરાત સરકાર
➡️પ્રકાશન : શબ્ઘ્સૃષ્ટિ

➡️ ગૌરવ એવોર્ડ/ આપવામાં આવે છે.
➡️ આ સંસ્થા દ્વારા સસ્તા દરે પુસ્તકો વિતરણ કરવામાં આવે છે અને ગામડામાં મોબાઈલ લાઇબ્રેરી દ્વારા સાહિત્યપ્રેમીઓ સુધી પહોંચાડવામાં આવે છે.

(7) બુદ્રિવર્ધક સભા :

➡️સ્થાપના: 1651
➡️સ્થાપક : નર્મદ અને તેના મિત્રોએ સ્થાપી હતી.

(8) ફાર્બસ ગુજરાતી સભા :

➡️સ્થાપના: 1854
➡️સ્થળ :મુંબઈ
➡️સ્થાપક : ફાર્બસ સાહેબની સ્મૃતિમાં મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીના પ્રયાસોથી સ્થપાઈ.

(9) ગુજરાત સંશોધન મંડળ :

➡️સ્થળ :મુંબઈ
➡️સ્થાપક : પોપટલાલ ગો. શાહે સ્થાપના કરી હતી.

(10) જ્ઞાન પ્રસારક સભા :

➡️સ્થાપક : એલફિન્સ્ટન કોલેજના પ્રાધ્યાપક પેટન અને દાદાભાઈ નવરોજી તથા અન્ય યુવાનોએ સ્થાપી હતી.

(11) સાહિત્ય સંસંદ:

➡️સ્થળ : મુંબઈ
➡️સ્થાપક : કનૈયાલાલ માણેકલાલ મુનશીએ સ્થાપના કરી.

(12) ભારતીય વિદ્યાભવન:

➡️સ્થળ : મુંબઈ
➡️સ્થાપક : કનૈયાલાલ માણેકલાલ મુનશીએ સ્થાપના કરી.

Join.@gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

26 Oct, 16:22


(૧) સંગીતની ગંગોત્રી તરીકે કયો વેદ ઓળખાય છે ?
( A ) ઋગવેદ
( B ) સામવેદ
( C ) અથર્વવેદ
( D ) યજુર્વેદ

(૨) પુરાણોની સંખ્યા કેટલી છે ?
( A ) 216 ,
( B ) 108
( C ) 18 .
( D ) 21

(૩) માનવે સૌપ્રથમ કઈ ધાતુનો પ્રયોગ કરેલ ?
( A ) તાંબુ
( B ) લોખંડ
( C ) ચાંદી
( D ) પીતળ

(૪) મોહેંજો દડો કઈ નદીના કિનારે આવેલ છે ?
( A ) સિંધુ
( B ) રાવી
( C ) લુણી
( D ) ધગ્ગર

(૫) આર્યોની ભાષા કઈ હતી ? .
( A ) તુર્કી |
( B ) અર્ધમાગધી
( C ) ફારસી
( D ) સંસ્કૃત

(૬) હિનયાન , મહાયાન કયા ધર્મના બે પંથ છે ?
( A ) જૈન
( B ) બૌદ્ધ
( C ) ખ્રિસ્તી
( D ) જરથોસ્તી

(૭) દેલવાડાના મંદિરો કયાં આવેલ છે ?
( A ) મધ્યપ્રદેશ
( B ) તમિલનાડુ
( C ) પંજાબ
( D ) રાજસ્થાન


(૮) જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા ગુજરાતી નવલકથા માનવીની ભવાઈ ના લેખક કોણ છે ?
( A ) કાકા કાલેલકર
( B ) ઉમાશંકર જોષી
( C ) પન્નાલાલ પટેલ
( D ) રાજેન્દ્ર શાહ

(૯) ‘ જય જય ગરવી ગુજરાત , દીપે અરૂણ પ્રભાત પંક્તિ કોની છે ?
( A ) દયારામ
( B ), ઉમાશંકર જોશી
( C ) ખબરદાર
( D ) નર્મદ

(૧૦) કયા ગુજરાતી કવીને રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખવામાં આવે છે ?
( A ) ગાંધીજી |
( B ) કાકા કાલેલકર
( C ) નરસિંહરાવ દિવેટીયા
( D ) ઝવેરચંદ મેઘાણી

(૧૧) ગૌતમબુદ્ધ પોતાના ઉપદેશ કઈ ભાષામાં આપ્યા ?
( A ) પાલી
( B ) પ્રાકૃત
( C ) ગ્રીક .
( D ) સંસ્કૃત

(૧૨) ઈસાઈ ધર્મનો પ્રમુખ ગ્રંથ કયો છે ?
( A ) જરથોરની
( B ) મસીહા
( C ) કુરાન
( D ) બાઈબલ

(૧૩) ગુર્જર રંગભૂમિના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
( A ) નાથાલાલ દવે
( B ) જયશંકર સુંદરી
( C ) ૨ણછોડ ઉદયરામ
( D ) ક્ષેમુભાઈ દીવેટીયા


♻️ Powerd By @gyaanganga

🔥દરરોજ ટેસ્ટ આપવા અને સ્વ-મૂલ્યાંકન કરવા જોડાઈ જાવ ચેનલ માં👆👆😊

જ્ઞાન ગંગા એકેડમી

26 Oct, 16:22


🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎

🔰પુરાણો🔰

🎆 પુરાણો ની સંખ્યા 18 છે


ભારતીય એતિહાસિક કથાનો ક્રમ બ્રદ્ગ વિવરણ પુરાણો માં મળે છે

પુરાણો ની રચના લોમહર્ષ અથવા તેના પુત્ર ઉગ્રશ્રવા એ કરેલી છે

મહત્તમ પુરાણો ની રચના સંભવત :ગુપ્તકાળ માં થયેલી મનાય છે

સૌથી પાર્ચિન અને પ્રમાણિક મત્સ્ય પુરાણ છે

💊 પુરાણ:વિષ્ણુ પુરાણ
💊વશ : મોર્ય વશ

💊પુરાણ :મત્સ્ય પુરાણ
💊વંશ: સાતવાહન વંશ

💊પુરાણ:વાયુ પુરાણ
💊વંશ ગુપ્ત વંશ

Join 🔜
@gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

26 Oct, 16:22


Most Imp Synonyms Series:
11 to 20


11. Adore-અતિશય ચાહવું - To love somebody- કોઈક ને ચાહવું
12. Adulterate-ભેળવવું/બગાડવું - To make impure- અપવિત્ર કરવું
13. Advance-આગળ વધારવું - enhance-વધારવું
14. Advance-આગળ વધારવું - forward-આગળ વધવું
15. Advance-આગળ વધારવું - progress
16. Advance-આગળ વધારવું - પ્રગતિ કરવી
17. Adversity-પ્રતિકુળતા/પડતી સ્થિતિ - misfortune-કમનસીબી
18. advice.-સલાહ - recommend એટલે ભલામણ કરવી
19. Affable-સભ્ય/વિવેકી/મળતાવડું - friendly-મિત્રતાજેવું/મિલનસાર
20. Affluent- rich- સમૃદ્ધ –ધનવાન

@gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

26 Oct, 16:22


ભવાઈ

👉🏻ભવાઇ એ ગુજરાતનું એક પરંપરાગત લોકનાટ્ય સ્‍વરૂપ છે.

👉🏻ભવાઇ’ શબ્‍દમાં ‘ભવ’ એટલે વિશ્વ, જગત અથવા સર્વકાળ; ‘આઇ’ એટલે માતા.

👉🏻ભવાઇમાં મા અંબાની ભક્તિને કેન્‍દ્રમાં રાખી નાટક ભજવવામાં આવે છે.

👉🏻ભવાઇની શરૂઆત સિદ્ધપુરના ઔદિચ્‍ય સહસ્‍ત્ર બ્રાહ્મણકુળમાં જન્‍મેલા કવિ-કથાકાર અસાઇત ઠાકરે કરી હતી.

👉🏻અસાઇત ઠાકરે ગંગા નામની દીકરીની લાજ રાખવા તેની સાથે ભોજન લીધું અને અસાઈતનો ધર્મભ્રષ્ટ થયો,તેથી બ્રાહ્મણોએ અસાઈતને નાતમાંથી બહાર કર્યા હતા.

👉🏻ભવાઇમાં બધાં પાત્રો પુરુષો દ્વારા જ ભજવવામાં આવે છે.

👉🏻ભવાઇની મંડળીના કલાકારોના પ્રમુખને નાયક તરીકે ઓળખવામાં આવે છે.

👉🏻ભવાઇના મુખ્‍ય પાત્રને રંગલો કહેવામાં આવે છે.

👉🏻અસાઇત ઠાકરે આશરે ૩૬૦ ભવાઇ વેશ લખ્‍યાની લોકવાયકા છે. તેમાં રામદેવનો વેશ જૂનામાં જૂનો છે.

👉🏻 કજોડાનો વેશ નાનકડા વર અને યુવાન પત્‍નીના જીવનનો ચિતાર આપે છે.

👉🏻શાસ્‍ત્રકારોએ ભવાઇને ભાવપ્રધાન નાટકો કહ્યાં છે.

👉🏻ભવાઈ મંડળી પંડુ નામથી ઓળખાય છે.

👉🏻ભવાઈ ના પિતા:- અસાઈત ઠાકર

👉અસાઈત ઠાકરની કર્મભૂમિ:- ઊંઝા

👉🏻ભવાઈ મંડળીમાં સ્ત્રીપાત્ર ભજવવાળી મંડળી કાંચળીયા તરીકે ઓળખાય છે.

👉🏻 ભવાઈ ના પ્રારંભમાં રંગલો અને રંગલી પ્રવેશ કરે અને ગણેશ-સ્તુતિથી ભવાઈની શરૂઆત થાય.

ભવાઈનાં મુખ્ય અંગો

👉ભવાઈના રાગો : માઢ, પ્રભાત, ગોડી, સોરઠ, મારુ, આશાવરી, વિહાગ, ભૈરવી, સારંગ, કાનડો, મલ્હાર.
તાલ : તરગડો, લાવણી, દોઢિયો, ચેતમાન, ચલતી, દીપચંદી, કેરવો, હીંચ.


👉🏻 વાદ્યો : ભૂંગળ, નરઘાં અને કાંસીજોડાં.

👉🏻 હંસાઉલી કૃતિના રચયિતા:--અસાઈત ઠાકર

👉🏻ભવાઈ શૈલી આધારિત પ્રથમ નાટક:- મિથ્યાભિમાન

👉🏻ભવાઈ શૈલી આધારિત પ્રથમ ગુજરાતી ફિલ્મ:- બહુરૂપી
Join. @gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

25 Oct, 17:32


🔥🔥ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન નો જન્મ ક્યારે થયો?

જ્ઞાન ગંગા એકેડમી

25 Oct, 08:44


🎯 રાષ્ટ્રીય પ્રતીકો અને સ્વીકૃતિ 🎯


✒️ રાષ્ટ્રીય ચિહ્ન
📍 વારાણસીની અશોક સ્તંભની ચાર સિંહની આકૃતિ
📍 સ્વીકૃતિ 26 જાન્યુઆરી 1950

✒️ રાષ્ટ્રીય સૂત્ર
📍 " સત્યમેવ જયતે " રાષ્ટ્રીય ચિહ્ન માં મુદ્રિત છે.
📍 સ્વીકૃતિ 26 જાન્યુઆરી 1950

✒️ રાષ્ટ્રધ્વજ
📍 ત્રિરંગો
📍 સ્વીકૃતિ 22 જુલાઈ 1947

✒️ નેશનલ સોંગ
📍 વંદે માતરમ્
📍 સ્વીકૃતિ 24 જાન્યુઆરી 1950

✒️ નેશનલ એન્થમ
📍 જનગનમન
📍 સ્વીકૃતિ 24 જાન્યુઆરી 1950

✒️ રાષ્ટ્રીય પંચાગ
📍 સક સવંત
📍 શરૂઆત ઈ.સ. 78 થી થઇ

✒️ રાષ્ટ્રીય પ્રાણી
📍વાઘ ( Penthera Tigris )
📍એપ્રિલ 1973 માં પ્રોજેક્ટ ટાઇગર લોન્ચ કર્યું

✒️ રાષ્ટ્રીય પક્ષી
📍 મોર ( Pavo Cristatus )
📍 1963 માં જાહેર કર્યું.

✒️ રાષ્ટ્રીય ફુલ
📍 કમળ
📍 સ્વીકૃતિ 1950માં

✒️ રાષ્ટ્રીય વૃક્ષ
📍 વડ

✒️ રાષ્ટ્રીય ફળ
📍 કેરી ( મેંગી ફેરા ઇન્ડીકા )

✒️ રાષ્ટ્રીય રમત
📍પ્રાદેશિક કબડ્ડી
📍આંતરરષ્ટ્રીય હોકી

✒️ રાષ્ટ્રીય નદી
📍 ગંગા
📍 સ્વીકૃતિ 4 નવેમ્બર 2008 ના રોજ

✒️ રાષ્ટ્રીય જળચર જીવ
📍 ડોલ્ફીન
📍 સ્વીકૃતિ 5 ઓક્ટોબર 2009 ના રોજ

✒️ રાષ્ટ્રીય વિરાસત પશુ
📍 હાથી
📍 સ્વીકૃતિ 22 ઓક્ટોબર 2009 ના રોજ

✒️ રાષ્ટ્રીય સરીસૃપ પ્રાણી
📍 કિંગકોબ્રા જાતિનો સાપ

✒️ રાષ્ટ્રીય ભાષા
📍 હિન્દી
📍 સ્વીકૃતિ 14 સપ્ટેમ્બર 1949 ના રોજ

@gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

25 Oct, 08:44


📚G.K📚


💥 ઈંદિરા ગાંધી રાષ્ટ્રીય વન એકેડેમી ક્યાં આવેલી છે. ???

👉 દહેરાદૂન

💥 રાષ્ટ્રીય પ્રાકૃતિક ઈતિહાસ સંગ્રહાલય ક્યાં આવેલું છે. ???

👉 નવી દિલ્હી

💥 ભારતીય ચા બોર્ડ ક્યાં આવેલ છે. ???

👉 કલકત્તા

💥 વેલીકોડા પર્વત ક્યાં આવેલો છે. ???

👉 આંધ્ર પ્રદેશ

💥 જવાદી પર્વત ક્યાં આવેલો છે. ???

👉 તમિલનાડુ

💥 કેન્દ્રીય શુષ્ક ક્ષેત્ર સંશોધન સંસ્થા કયાં આવેલી છે. ???

👉 જોધપુર

💥 ઝૂમ ખેતી ભારતમાં કયા પ્રચલિત છે. ???

👉 ઉત્તર પૂર્વી પર્વતીય રાજ્યમાં

💥 ડાઉન્સ ઘાસના મેદાનો ક્યાં આવેલા છે. ???

👉 ઓસ્ટ્રેલિયા


💥 શેષાચલમ જૈવ આરક્ષિત ક્ષેત્ર ક્યાં આવેલું છે. ???

👉 આંધ્ર પ્રદેશ

💥 પીલીભીત ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે. ???

👉 ઉત્તર પ્રદેશ

💥 વાલ્મિકી ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે. ???

👉 બિહાર

💥 રાજાજી ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે. ??

👉 ઉત્તરાખંડ

💥 અનહોની ગરમ જળસ્ત્રોત ક્યાં ક્ષેત્ર માં આવેલ છે. ???

👉 મધ્ય પ્રદેશ

💥 ભારતનો સૌથી વધુ વસ્તી ધરાવતો દ્રિપ કયો છે. ???

👉 સલસેટ

💥 માટાપાન નામનું ઊંડું સ્થાન કયા સાગર માં આવેલ છે. ???

👉 ભૂમધ્ય સાગર

@gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

25 Oct, 06:48


♻️ બંધારણ:-
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

'બંધારણનું આમુખ આટલા લાંબા સમયથી આપણે જે વિચાર્યું હતું અને જેના સ્વપ્ન જોયા હતા તેને અભિવ્યક્ત કરે છે' આ વિધાન આમુખ વિશે. ......... એ કહ્યું હતું.

●【A】અલ્લાદી ક્રિષ્નસ્વામી ઐયર
●【B】કનૈયાલાલ મુનશી
●【C】બાબાસાહેબ
●【D】સરદાર વલ્લભભાઈ પટેલ

આમુખ ને બંધારણ ના ઓળખપત્ર તરીકે ........ એ ઓળખાવ્યું હતું જ્યારે આમુખ ને જન્માક્ષર તરિકે ....... એ ઓળખાવ્યું હતું.

●【A】જવાહરલાલ નહેરુ , ક.માં. મુનશી
●【B】ક.માં. મુનશી , જવાહરલાલ નહેરુ
●【C】ઠાકુરદાસ ભાર્ગવ , ક.માં. મુનશી
●【D】એન. એ. પાલખીવાલા , ક.માં. મુનશી

આપેલ વિધાનો પર વિચાર કરો

1) ઇ.સ. 1960 ના બેરુબાની યુનિયન કેસ માં સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આમુખ એ બંધારણનું અંગ છે.

2) ઇ.સ. 1973 ના કેશવાનંદ ભારતી કેસ માં સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો કે આમુખ એ બંધારણનું અંગ છે.

3) ઇ.સ. 1995 માં એલ.આઈ.સી. ઓફ ઇન્ડિયા ના કેસ માં સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આમુખ એ બંધારણ નું અભિન્ન અંગ છે.

●【A】 ફક્ત 1 સાચું છે
●【B】 ફક્ત 1 અને 3 સાચા છે
●【C】 ફક્ત 1 ખોટું છે
●【D】1, 2 અને 3 સાચા છે

👉 1960 માં SC નો ચુકાદો હતો કે આમુખ એ બંધારણનું અંગ નથી

ભારતીય બંધારણ ના અનુચ્છેદ ...... માં કહેવાયું છે કે, જો કોઈ ભારતીય નાગરિક સ્વેચ્છાએ કોઈ વિદેશી નાગરિકતા ગ્રહણ કરે તો તે ભારતીય નાગરિક ગણાશે નહિ.

●【A】 6
●【B】 9
●【C】 8
●【D】 10

આપણા બંધારણમાં સમાનતાનો મૂળભૂત અધિકાર અનુચ્છેદ ..... થી ..... માં આપવામાં આવેલ છે.

●【A】14 , 16
●【B】14 , 18
●【C】14 , 17
●【D】14 , 19

'કાયદા સમક્ષ સમાનતા' ના સિદ્ધાંત નું મૂળ ....... માં છે જ્યારે 'કાયદાનું સમાન રક્ષણ' ના સિદ્ધાંત નો સ્ત્રોત ........ નું બંધારણ છે.

●【A】 બ્રિટન , અમેરિકા
●【B】 અમેરિકા , ઓસ્ટ્રેલિયા
●【C】 ઓસ્ટ્રેલિયા , કેનેડા
●【D】 રશિયા , બ્રિટન

રિટ્સ (writs) ના અલગ અલગ પ્રકારો પૈકી Certiorari એટલે ?

●【A】 બંદી પ્રત્યક્ષીકરણ
●【B】પ્રતિષેધ
●【C】અધિકારપૃચ્છા
●【D】 ઉત્પ્રેક્ષણ

ભારતીય બંધારણ માં 5 પ્રકારની રિટ્સ નો ઉલ્લેખ છે, આ રિટ્સ નો ખ્યાલ ખ્યાલ ......... દેશના બંધારણ માંથી ભારતીય બંધારણમાં આવ્યો છે.

●【A】કેનેડા
●【B】ઓસ્ટ્રેલિયા
●【C】ઇંગ્લેન્ડ
●【D】રશિયા

આપેલ વિધાનો પર વિચાર કરો.

1) ભારતીય બંધારણ ના અનુચ્છેદ 29 માં લઘુમતીઓના હિતોના રક્ષણ સંબંધિત જોગવાઈ છે.

2) શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો લઘુમતીઓ નો હક ભારતીય બંધારણ ના અનુચ્છેદ 30 પ્રમાણે મળેલ છે.

●【A】 વિધાન 1 ખોટું છે જ્યારે વિધાન 2 સાચું છે.
●【B】વિધાન 1 સાચું છે પરંતુ વિધાન 2 ખોટું છે
●【C】 બન્ને વિધાનો માંથી એકપણ વિધાન સાચું નથી
●【D】બન્ને વિધાનો માંથી એકપણ વિધાન ખોટું નથી

ભારતીય બંધારણ માં અનુચ્છેદ 36 માં રાજ્યની વ્યાખ્યા આપેલ છે જે અનુચ્છેદ ...... મુજબની જ છે.

●【A】 11
●【B】 12
●【C】 33
●【D】 34

ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે, ભારતીય બંધારણના કયા અનુચ્છેદ માં રાજ્યને સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા નશીલા દ્રવ્યો/પદાર્થો વગેરે પર પ્રતિબંધ લાવવા પ્રયત્નો કરવા સુચવાયું છે.

●【A】 45
●【B】 47
●【C】 46
●【D】 48

તાજેતરમાં બિહારમાં ચમકી બુખાર (મગજના તાવમાં) ને કારણે 100 થી પણ વધુ બાળકો ના મૃત્યુ થયા છે, તો ભારતીય બંધારણ ના કયા અનુચ્છેદ માં બાળકો ના સ્વાસ્થ્ય સંબંધિત જોગવાઈ કરવામાં આવેલ છે ?

●【A】 37
●【B】 38
●【C】 39
●【D】 43

👉 આ જોગવાઈ પાછળ થી 1976 માં 42માં બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી હતી.

રાષ્ટ્રપતિ ની ચૂંટણીમાં મતદાર મંડળમાં નીચેનામાંથી કોનો સમાવેશ થશે નહિ ?

●【A】સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો
●【B】રાજ્યની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો
●【C】રાજ્યની વિધાનપરિષદના તમામ સભ્યો
●【D】વિકલ્પ B અને C બન્ને સાચા છે

ભારતમાં કયા રાષ્ટ્રપતિ નો કાર્યકાળ 1997 થી 2002 દરમિયાન રહ્યો હતો ?

●【A】ડૉ શંકરદયાળ શર્મા
●【B】કે. આર. નારાયણ
●【C】આર. વેંકટરમન
●【D】એ.પી.જે. અબ્દુલ કલામ

ડૉ. બી. આર. આંબેડકરે ભારતિય બંધારણના જે હોદ્દા ને અમેરિકન રાષ્ટ્રપતિના હોદ્દા સાથે સરખાવ્યો હતો તે હોદ્દો એટલે દેશના ......... નો હોદ્દો.

●【A】પ્રધાનમંત્રી
●【B】રાષ્ટ્રપતિ
●【C】ઉપરાષ્ટ્રપતિ
●【D】લોકસભા અધ્યક્ષ


🍁🍁🍁🍁🍁🍁
Join:- @gyaanganga
🍁🍁🍁🍁🍁🍁

જ્ઞાન ગંગા એકેડમી

25 Oct, 06:48


⛔️⛔️⛔️મહત્વની જાણકારી:- ⛔️⛔️⛔️

📚 સ્વસ્તિક અને ક્રોસ ચિન્હ વિશે કઈ સભ્યતામાં વાત કરવામાં આવી છે.
હડપ્પા

📚 ઋગ્વેદની મૂળ લિપિ કઇ છે.
બરાહ્મી

📚 ભગવાન બુદ્ધના ઘોડાનું નામ શુ હતું.
કથક

📚 લકુલીશ અને પશુપત ક્યાં સંપ્રદાયના બીજા નામ છે.
શવ સંપ્રદાય

📚 ગૌતમ બુદ્ધની સૌ પ્રથમ પ્રતિમા ક્યાં યુગ માં મુકવામાં આવી હતી.
કશણ કાળમાં

📚 શિવલિંગ પૂજાનું વર્ણન ક્યાં પુરાણમાં છે.
મત્સ્ય પુરાણમાં

📚 યુનાની લેખોમાં બિંદુસારને ક્યુ નામ આપવામાં આવ્યું છે.
અમીત્રઘાત

📚 કલિંગની રાજધાની કઈ હતી.
તોસલી

📚 વિજયનગર સામ્રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી.
ઇ.સ 1336

📚 મૈસુર રાજ્યની સ્થાપના કોણે કરી હતી.
વાડયાર

▪️▪️▪️▪️▪️▪️
Join:- @gyaanganga
▪️▪️▪️▪️▪️▪️

જ્ઞાન ગંગા એકેડમી

24 Oct, 17:47


📚📚 જય જય ગરવી ગુજરાત ! જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પરભાત, જય જય ગરવી.. આ કાવ્ય ના લેખક કોણ છે?

જ્ઞાન ગંગા એકેડમી

22 Oct, 16:42


🧐 ગાંધીનગર ગુજરાત વિધાનસભા નું ઉદઘાટન કોના દ્વારા થયું હતું?

જ્ઞાન ગંગા એકેડમી

22 Oct, 10:32


🍀 જે પોષતું તે મારતું એવો ક્રમ દીસે કુદરતી પંક્તિના લેખક કોણ છે ?

👉 કલાપી


🍀 કાચા ફળોને પકવવા માટે શાનો ઉપયોગ થાઈ છે ?

👉ઈથીલીન


🍀 માનવધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી ?

👉 દુર્ગારામ મહેતા


🍀 ભારતની પહેલી ન્યુક્લિયર સબમરીનનું નામ શું હતું ?

👉 અરિહંત


🍀 અડાલજની વાવ કેટલા માળ ની છે ?

👉 5


🍀 ગુજરાતમાં ઈજનેરી ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર કયું છે ?

👉 અમદાવાદ


🍀ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદને ગાંધીજીએ કયું બિરુદ આપ્યું હતું ?

👉 અજાતશત્રુ


🍀ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકાર ક્યાં દેશના બંધારણમાં થી લેવામાં આવેલ છે ? 

👉 અમેરિકા

🍁🍁🍁🍁🍁🍁
Join:- @gyaanganga
🍁🍁🍁🍁🍁🍁

જ્ઞાન ગંગા એકેડમી

22 Oct, 10:32


🌴 ભારત રત્ન વિશે અગત્ય ની
જાણકારી 👍



✔️2019 ત્રણ વ્યક્તિ ને ભારત રત્ન
એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

✔️ નાનાજી દેશમુખ
✔️ પ્રણવ મુખરજી
✔️ ભૂપેન હજારિકા



❇️ ભારત રત્ન વિજેતા સૌપ્રથમ વ્યક્તિ
(1954 )
✔️ ડો. સર્વપલ્લી રાધકૃષ્ણન્
✔️ સી. રાજગોપાલાચારી
✔️ સી.વી. રામન



❇️ સૌથી નાની વયના વ્યક્તિ
✔️ સચિન તેંડુલકર(૪૦ વર્ષે)

❇️ સૌથી મોટી ઉમર ના વ્યક્તિ
✔️ ધોન્ડો કેશવ કર્વે (૧૦૦ વર્ષે)

નોધ: ૧૯૫૮ માં ધોન્ડો કેશવ કર્વે ની ૧૦૦ મી જન્મ જયંતી નિમિત્તે ખાસ કાર્યક્રમ નું આયોજન કરી ને ભારત રત્ન એવોર્ડ થી સનમાનીત કરવા માં આવ્યા હતા.



❇️ સૌપ્રથમ ભારત રત્ન મેળવનાર
મહિલા
✔️ ઇન્દિરા ગાંધી (૧૯૭૧)


❇️️ સૌપ્રથમ ભારત રત્ન મેળવનાર વિદેશી
મહિલા(એક માત્ર મહિલા)
✔️ મધર ટેરેસા (૧૯૮૦)

❇️️ સૌપ્રથમ મરણોત્તર ભારત રત્ન એવોર્ડ
મેળવનાર વ્યક્તિ
✔️લાલ બહાદુર શાસ્ત્રી (૧૯૬૬)

❇️અત્યાર સુધી ભારત રત્ન મેળવનાર
ગુજરાતી વ્યક્તિ ઓ

✔️સરદાર વલ્લભભાઈ પટેલ
✔️મોરારજી દેસાઈ
✔️ગુલઝારી લાલ નંદા

( નોધ: ગુલ ઝારી લાલ નંદા નો જન્મ પાકિસ્તાન ના સિયાલ કોટ ખાતે થયો હતો પણ આઝાદી પછી તેઓએ ગુજરાત માં વસવાટ કર્યો હતો.)


❇️ભારત રત્ન એવોર્ડ મેળવનાર વિદેશી
વ્યકિત ઓ

✔️મધર ટેરેસા (૧૯૮૦)
✔️ખાન અબ્દુલ ગફાર ખાન(૧૯૮૭)
✔️નેલ્સન મંડેલા(૧૯૯૦)

નોધ: મધર ટેરેસા ભારત નું નગરિતવ
સ્વીકાર્યું હતું.


🌴ભારત રત્ન🌴

ભારત રત્ન દર વર્ષે વધુ માં વધુ ૩ વ્યક્તિ ને આપી શકાય છે.

✔️ભારત રત્ન મેળવનાર વ્યક્તિ ને કોઈ રોકડ ધન રાશિ આપવામાં આવતી નથી. પણ ભારત રત્ન એવોર્ડ મેળવનાર વ્યક્તિ ભારત ના પ્રોટોકોલ લીસ્ટ માં સાતમા ક્રમે હોય છે.

✔️૨૦૧૧ સુધી ભારત એવોર્ડ માત્ર કલા, વિજ્ઞાન, સાહિત્ય અને જાહેરસેવા શેત્ર માં આપવામાં આવતો હતો પણ ૨૦૧૧ માં થયેલ સુધારા મુજબ કોઈ પણ સેત્ર માં અમૂલ્ય યોગદાન બદલ આપવામાં આવે છે.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥
ભારત રત્ન એવોર્ડ અને વિવાદ:
💥💥💥💥💥💥💥💥💥💥💥💥

ભારત રત્ન એવોર્ડ અત્યાર સુધી બે વખત સ્થગિત કરાયો છે.

✔️૧૯૭૭ થી ૧૯૮૦ સુધી
મોરારજી દેસાઈ સરકારે સ્થગિત કર્યો હતો. ત્યાર બાદ ઇન્દિરા ગાંધી સરકાર આવતા તેમણે ફરી એક વાર ભારત રત્ન એવોર્ડ આપવાની શરૂઆત કરી હતી.

✔️૧૯૯૨ થી ૧૯૯૫ સુધી

કેરળ હાઇકોર્ટ માં બાલાજી રાઘવને અને મધ્ય પ્રદેશ હાઇકોર્ટ માં સત્યપાલ આનંદે જાહેર હિત ની અરજી કરી. જેમાં તેમને ભારત રત્ન એવોર્ડ આપવા માં બંધારણ ની કલમ ૧૮(૧) નું અવમાન થતું હોવા ની જાહેર હિત ની અરજી કરી . ત્યાર બાદ મધ્ય પ્રદેશ હાઇકોર્ટ સુનવણી હાથ ધરતા તત્કાલીન ધોરણ થી ભારત રત્ન એવોર્ડ ને સસ્પેન્ડ કરી દેવા માં આવ્યો .
ત્યાર બાદ ૧૯૯૫ માં સુપ્રીમ કોર્ટ ની પાચ જજો ની બંધારણીય બેંચે ચુકાદો હાથ ધરતા કહ્યુકે ભારત રત્ન એવોર્ડ બંધારણ કલમ ૧૮(૧) નું અવમાન કરતું નથી. આથી ૧૯૯૫ માં પુંનઃ ભારત રત્ન એવોર્ડ ની શરુઆત કરવા માં આવી.


❇️ સુભાષ ચંદ્ર બોઝ

✔️૧૯૯૨ માં ભારત સરકાર દ્વારા સુભાષ
ચંદ્ર બોઝ ને મરણોતતર ભારત રત્ન એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી પણ નેતાજી ને મૃત્યુ અંગે વિવાદ ચાલતો હોવાથી કોલકતા હાઇકોર્ટ માં તેના વિરુદ્ધ જનહિત અરજી દાખલ કરવામાં માં આવી જેનો ચુકાદો આપતા કોલકતા હાઇકોર્ટ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ના મૃત્ય અંગે ના વિવાદ ને ધ્યાન માં રાખી ને મરણોત્તર ભારત રત્ન એવોર્ડ આપવાનો ભારત સરકાર નો નિર્ણય ને રદ કર્યો

❇️️ભારત રત્ન એવોર્ડ એનાયત કર્યા પછી
સનમાન પાછું લઇ લેવા માં આવ્યું
હોય તેવા એક માત્ર વ્યક્તિ

✔️ સુભાષ ચંદ્ર બોઝ


Join:- @gyaanganga🎭

જ્ઞાન ગંગા એકેડમી

22 Oct, 10:32


🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

💥ઓક્ટોબર 22 એ ઘણા કારણોસર દેશ અને વિશ્વના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે, તે બધા મુખ્ય છે ...💥


🔲 22 ઓકટોબર , 1879માં બ્રિટિશ શાસન સામે દેશદ્રોહનો પહેલો કેસ બાસુદેવ બલવાની ફડકે સામે નોંધાયો હતો.

🔲 22 ઓક્ટોબર , 1962માં ભારતની સૌથી મોટી બહુઉદ્દેશ્ય નદી ખીણ યોજના ભાખડા નાંગલ રાષ્ટ્રને સમર્પિત કરાઇ હતી.

🔲 22 ઓક્ટોબર , 1975માં વીનસ - 9 અંતરિક્ષયાન શુક્ર ગ્રહ પર ઉતર્યું હતું.

🔲 22 ઓક્ટોબર , 2008માં ઇસરોએ ભારતનું પ્રથમ ચંદ્રયાન મિશન ચંદ્રયાન - 1 લોન્ચ કર્યું હતું . આ મિશન દ્વારા ચંદ્ર પર પાણી હોવાનું સામે આવ્યું હતું.

🔲 22 ઓકટોબર , 2016માં ભારતે કબડ્ડી વિશ્વ કપ જીત્યો હતો.

🔲 22 ઓક્ટોબર , 1893માં પંજાબના મહારાજા રણજીત સિંહના સૌથી નાના પુત્ર દલીપ સિંહનું અવસાન થયું હતું.

✍️Reshma

💐💐💐💐💐💐💐💐💐💐
@gyaanganga
💐💐💐💐💐💐💐💐💐💐

જ્ઞાન ગંગા એકેડમી

22 Oct, 10:32


🎂અમિત શાહ🎂

ભારતીય રાજકારણી

🍫જન્મ તારીખ: 22-ઓક્ટો -1964

🍫 જન્મ સ્થળ: મુંબઇ, મહારાષ્ટ્ર, ભારત

🍫 પ્રોફેશન: રાજકારણી

🍫રાષ્ટ્રીયતા: ભારત


Powered by @gyaanganga🐬

જ્ઞાન ગંગા એકેડમી

22 Oct, 10:32


🦋💥💡 જાણવા જેવું 💡💥🦋


🔶 ટેલિવિઝનની શોધ કોણે કરી?

જે. એલ. બેયર્ડ

🔶 રડારની શોધ કોણે કરી?

ટેલર અને યંગ

🔶 ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરી?

ન્યૂટન

🔶 લીંબુ અને નારંગીમાં કયું એસિડ હોય છે

સાઇટ્રિક એસિડ

🔶 ડુંગળી અને લસણમાં ગંધ હોય છે

તેમાં હાજર પોટેશિયમને કારણે

🔶 કિરણોની શોધ કોણે કરી ?

રોન્ટજને

🔶 સ્કૂટર ના શોધક કોણ છે ?

બ્રાડ શો

🔶 રિવોલ્વર ના શોધક કોણ છે ?

કોલ્ટ

🔶 દરિયાની ઊંડાઈ માપવાનું સાધન કયું છે ?

અલ્ટી મીટર

🔶 લેબોરેટરીમાં બનેલ પ્રથમ તત્વ સુ છે ?

યુરિયા

🔶 ટેલિફોનના શોધક કોણ છે ?

ગ્રેહામ બેલ

🔶 ભારત દ્વારા છોડવામાં આવેલ પ્રથમ ઉપગ્રહ

આર્યભટ્ટ

🔶 પેન્સિલીન ના શોધક કોણ છે ?

એલેક્ઝાન્ડર ફ્લેમિંગ

🔶 ડાયનેમાઇટ ના શોધક કોણ છે ?

આલ્ફ્રેડ નોબેલ

🔶 ચંદ્ર પર ઉતરેલ પહેલો માણસ કોણ છે ?

નીલ આર્મસ્ટ્રોંગ

🔶 અવકાશમાં જનાર પ્રથમ માણસ કોણ છે ?

યુરી ગાગારીન

🔶 વિશ્વનું સૌથી મોટું ફૂલ કયું છે ?

રેફ્લેસિયા

🔶 કયા વિટામિન માં કોબાલ્ટ હોય છે ?

B12

🔶 એનિમિયાને કયું વિટામિન મટાડે છે ?

B12

🔶 મેઘધનુષ્ય બનવાનું કારણે સુ છે ?

વક્રીભવન (પ્રત્યાવર્તન)

🔶 યુરીયાને શરીરથી અલગ કરે છે ?

કિડની

🔶 માનવ ત્વચાનો રંગ બને છે ?

મેનાલીન ને કારણે

🔶 કાચા ફળોને પાકા કરવામાં મદદરૂપ થાય છે ?

ઇથિલિન

🔶 માનવ હૃદયમાં કેટલા વાલ્વ હોય છે ?

ચાર

🔶 દ્રાક્ષમાં હોય છે ?

ટર્ટરિક એસિડ


@gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

21 Oct, 16:53


📚 Top Gujarati Education Channel 📚

જ્ઞાન ગંગા એકેડમી

18 Oct, 16:18


🧐 ગાંધીનગર ગુજરાત વિધાનસભા નું ઉદઘાટન કોના દ્વારા થયું હતું?

જ્ઞાન ગંગા એકેડમી

18 Oct, 03:16


🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

| ઇતિહાસમાં આજનો દિવસ |

💥ઓક્ટોબર 18 એ ઘણા કારણોસર દેશ અને વિશ્વના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે, તે બધા મુખ્ય છે ...💥

🔲
18 ઓક્ટોબર , 1873માં થોમસ આલ્વા એડિસને ઘરેલું ઉપયોગ માટે વીજળી ઉપલબ્ધ કરાવી.

🔲 18 ઓક્ટોબર , 1967માં હેંસ એ બેથેને ભૌતિકનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

🔲 18 ઓક્ટોબર , 1995માં કોલંબિયામાં કાર્ટા જેનામાં ગુટ નિરપેક્ષ દેશોનું 11મું શિખર સમેલન યોજાયું હતું.

🔲 18 ઓક્ટોબર , 2004માં કુખ્યાત ચંદન દાસ્કર વીરપ્પનને મારી નાખવામાં આવ્યો.

🔲 18 ઓક્ટોબર , 1925માં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ દત્ત તિવારીનો જન્મ થયો હતો.

🔲 18 ઓક્ટોબર , 1996 ) ભારતના પ્રમુખ ક્રાંતિકારીઓમાંના એક રામકૃષ્ણ ખત્રીનું નિધન થયું હતું.

✍️Reshma


Join:- @gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

18 Oct, 03:16


🎯ગુજરાતમાં આવેલા જંગલો 👌🏻

🌳🌳ભેજવાળા પાનખર જંગલો🌳🌳

➡️ડાંગ, નવસારી, તાપી અને વલસાડ

🌳🌳ઓછા ભેજવાળા સાગના જંગલો🌳🌳

➡️સુરત, નર્મદા, તાપી અને ભરૂચ

🌳🌳સુકા સાગના જંગલો🌳🌳

➡️વડોદરા, છોટા ઉદેપુર, મહીસાગર, દાહોદ અને પંચમહાલ

🌳🌳ખુબ જ સુકા સાગના જંગલો🌳🌳

➡️ગીર તથા ગીરનાર (જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ

🌳🌳સુકા અને કાંટાવાળા પાનખર જંગલો🌳🌳

➡️અમરેલી, રાજકોટ, ભાવનગર, મોરબી, બોટાદ, અરવલ્લી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર અને સાબરકાંઠા જીલ્લો

🌳🌳ઘાસવાળા જંગલો🌳🌳

➡️સૌરાષ્ટ્રમાં આવેલા ઘાસના પ્રદેશો

🌳🌳દરિયાઈ ભરતી વાળા જંગલો🌳🌳

➡️કચ્છ, દેવભૂમિ દ્વારકા, મોરબી, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને જામનગર

Join : @gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

17 Oct, 17:36


🧐 ગાંધીનગર ગુજરાત વિધાનસભા નું ઉદઘાટન કોના દ્વારા થયું હતું?