શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર @tharadtristutikjainsanghmumbai Channel on Telegram

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

@tharadtristutikjainsanghmumbai


શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર (Gujarati)

ગુજરાતી ભાષાની સાધના અને સંવેદનશીલતા માટે મહત્વપૂર્ણ સ્થાન જોયે છે. આ વિશેષ ભાષાની સ્થાનિક સામાજિક સઝીવીકરણમાં નકારાત્મક રૂપે સંપર્ક કરી શકતી જેવી સારી સંભાવના અને નવાચારોનું પરિચય આપવા માટે એટલે મહત્વપૂર્ણ છે. શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર નામના આ ગુજરાતી ટેલીગ્રામ ચેનલ એમની સ્થાપના અને બૃહત જનસંદેશના ઉદ્દેશ્યોના પૂર્ણતાથી ચાલૂ રાખવા માટે સંકલ્પે છે. આ ચેનલ એક સાથે ત્રીસ્તુતિક જૈન સમુદાયના સભ્યો અને આદર્શોને એક સ્થળે જોડવાનું પ્લેટફોર્મ પ્રદાન કરે છે. આ ચેનલ ઉત્કૃષ્ટ માહિતી, સંગઠનની સુચનાઓ અને સમાચાર પ્રદાન કરવામાં યોગ્ય છે. તે તમારા અભ્યાસ, પ્રેરણા અને જ્ઞાનનો એક લોટાવું બનાવવામાં મદદ કરી શકે છે. આ ચેનલ સમાજના અદ્વિતીય સાંગ.લિ.વું અને શાંતિની સૂચનાઓ સારી પ્રદાન કરતું છે. જો તમે ત્રીસ્તુતિક જૈન સમુદાય ની ભક્તિ અને આધ્યાત્મિક આવશ્યકતાઓ ના પ્રેમી છો, તો આ ચેનલ તમારા માટે આદર્શ સ્થાન છે જેની મદદથી તમે એને પૂરી રીતે પ્રયોગ કરી શકો છો.

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

15 Feb, 15:03


https://whatsapp.com/channel/0029VaAm5V58fewzd1Pa0I2B

શ્રી થીરપુર મંડન મહાવીરાય નમઃ
શ્રી રાજેન્દ્રસૂરિ ગુરુદેવાય નમઃ
શ્રી જયંતસેનસુરી ગુરુદેવાય નમઃ

🙏🌷🙏

અનુમોદના

શ્રી શ્રેયસ્કર સિદ્ધાચલ એવન્યુ જૈન સંઘ અંતર્ગત કેસરિયાજી આદિનાથ યુવક મંડળ આયોજિત શ્રી ગિરનારજી તથા શ્રી અંતરિક્ષજી મહાતીર્થયાત્રા પ્રવાસ દરમિયાન થયેલ જીવદયાની ટીપમાંથી ₹7,200 શ્રી શ્રેયસ્કર સિદ્ધાચલ એવન્યુ જૈન સંઘ તરફથી થરાદ પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌹🙏

મુંબઈ :- ઉર્વેશભાઈ wa.me/919322292192
સુરત :- અલ્પેશભાઈ wa.me/919825357158
અમદાવાદ :- પેલેસભાઈ wa.me/919016599399

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

11 Feb, 15:24


https://whatsapp.com/channel/0029VaAm5V58fewzd1Pa0I2B

શ્રી થીરપુર મંડન મહાવીરાય નમઃ
શ્રી રાજેન્દ્રસૂરિ ગુરુદેવાય નમઃ
શ્રી જયંતસેનસુરી ગુરુદેવાય નમઃ

🙏🌷🙏

અનુમોદના

પુત્રવધુ ટ્વીંકલ, પૌત્ર વંશ તથા વિહાંશ, પૌત્રી ક્રિશા તથા ક્રિયા ની ઉપધાન તપ ની માળ નિમિત્તે ₹21,000 અદાણી ચંચળબેન છોટાલાલ વિરચંદભાઈ પરિવાર તરફથી પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌹🙏

અનુમોદના

સિદ્ધવડ ની શીતલ છાયામાં તપસ્વી માન્ય કાર્તિક પરીખ ની મોક્ષમાળ તેમજ અલકા જગદીશ પરીખ ના પાંત્રીસુ તપ ની અનુમોદનાર્થે ₹21,000 પરીખ કેશવલાલ ખેતશીભાઈ પરિવાર તરફથી થરાદ પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌹🙏

પુણ્યતિથિ

બાબુલાલ ઉગરચંદ વોરાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે ₹15,000 બાબુલાલ ઉગરચંદ વોરા પરિવાર તરફથી થરાદ પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌹🙏

અનુમોદના

વિમળાબેન અને ભીખાલાલને લઞ્ન જીવનને 43માં વર્ષમાં પ્રવેશ નિમીત્તે ₹4,300 અ.સૌ. વિમળાબેન ભીખાલાલ દોશી
(ઈઢાટાવાળા) પરિવાર તરફથી થરાદ પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌹🙏

મુંબઈ :- ઉર્વેશભાઈ wa.me/919322292192
સુરત :- અલ્પેશભાઈ wa.me/919825357158
અમદાવાદ :- પેલેસભાઈ wa.me/919016599399

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

06 Feb, 15:15


https://whatsapp.com/channel/0029VaAm5V58fewzd1Pa0I2B

શ્રી થીરપુર મંડન મહાવીરાય નમઃ
શ્રી રાજેન્દ્રસૂરિ ગુરુદેવાય નમઃ
શ્રી જયંતસેનસુરી ગુરુદેવાય નમઃ

🙏🌷🙏

અનુમોદના

કાન્તાબેન રમેશભાઈ વોહેરાની સુપુત્રીઓ ચિ.સોનલબેન શ્રેણિકકુમાર ભણસાલી ચિ.પિનલબેન ચિરાગકુમાર મોરખીયા
ચિ.સ્વીટીબેન અંકીતકુમાર દેસાઈ
ને ત્યાં કરેલ મામેરા નિમિત્તે ₹1,08,000 વોહેરા જાસુદબેન કાન્તીલાલ પરસોતમદાસ પરિવાર (સુપર સિલેકશન) તરફથી થરાદ પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરીવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌹🙏

મુંબઈ :- ઉર્વેશભાઈ wa.me/919322292192
સુરત :- અલ્પેશભાઈ wa.me/919825357158
અમદાવાદ :- પેલેસભાઈ wa.me/919016599399

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

05 Feb, 15:17


https://whatsapp.com/channel/0029VaAm5V58fewzd1Pa0I2B

શ્રી થીરપુર મંડન મહાવીરાય નમઃ
શ્રી રાજેન્દ્રસૂરિ ગુરુદેવાય નમઃ
શ્રી જયંતસેનસુરી ગુરુદેવાય નમઃ

🙏🌷🙏

અનુમોદના

અદાણી કાન્તાબેન મહેન્દ્રકુમાર નાગરદાસ પરિવાર તરફથી ₹11,000 થરાદ પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌹🙏

મુંબઈ :- ઉર્વેશભાઈ wa.me/919322292192
સુરત :- અલ્પેશભાઈ wa.me/919825357158
અમદાવાદ :- પેલેસભાઈ wa.me/919016599399

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

04 Feb, 15:49


https://whatsapp.com/channel/0029VaAm5V58fewzd1Pa0I2B

શ્રી થીરપુર મંડન મહાવીરાય નમઃ
શ્રી રાજેન્દ્રસૂરિ ગુરુદેવાય નમઃ
શ્રી જયંતસેનસુરી ગુરુદેવાય નમઃ

🙏🌷🙏

અનુમોદના

મિહિર નવીન સંઘવી
ચાંદની મિહિર સંઘવી
પહેલ મિહિર સંઘવી
માનવીર મિહિર સંઘવી
ના ઉપધાન તપ નિમિત્તે ₹11,000 પૂનમચંદ પીતાંબરદાસ સંઘવી પરિવાર તરફથી થરાદ પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌹🙏

અનુમોદના

કમલેશભાઈ હરીલાલ વોરા ના ઉપધાન તપ નિમિત્તે ₹5,400 હરીલાલ દલસુખભાઈ વોરા પરિવાર તરફથી થરાદ પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🏻🌷🙏

અનુમોદના

અલ્કાબેન બીપીનભાઈ ભણસાલી ના જન્મદિવસ નિમિત્તે ₹2,100 ચંદુલાલ લલ્લુભાઈ ભણસાલી પરિવાર તરફથી થરાદ પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🏻🌷🙏🏻

અનુમોદના

વોહેરા અમિતકુમાર દિનેશચંદ્ર ઉગરચંદ ની સુપુત્રી યેશા નું સગપણ કશ્યપભાઈ બબલદાસ પરષોત્તમભાઇ મોરખીયા ના સુપુત્ર અભિકુમાર સાથે નક્કી કરેલ છે એ નિમિત્તે ₹2,100 થરાદ પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🏻🌷🙏🏻

મુંબઈ :- ઉર્વેશભાઈ wa.me/919322292192
સુરત :- અલ્પેશભાઈ wa.me/919825357158
અમદાવાદ :- પેલેસભાઈ wa.me/919016599399

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

04 Feb, 14:59


♦️ઉપધાન તપ વધામણાં♦️

સિદ્ધવડ ક્ષેત્રે કરેલ ઉપધાન તપ ની આરાધના ના અનુમોદનાર્થે
*બોરીવલી મુકામે*
મુંબઈ ના દરેક
*“મોક્ષમાળ ના આરાધકો નો સામુહીક વધામણાં ઉત્સવ"*
*પાવન નીશ્રા*
*શ્રી દ્રુતિનિધિ મ. સા આદિ થાણા*
તા 5/2/25 બુધવાર
સવારે :7:00 વાગ્યે
રોયલ કોમ્પ્લેક્સ દેરાસર થી ચંદાવરકર
રોડ રાય ચુરા સર્કલ થી એલ ટી રોડ થી મનુભાઈ જવેલર્સ થી ગુરુ મંદિર દર્શન કરીજંબલી ગલી દેરાસર વાજતે ગાજતે જશે ત્યારબાદ સકલ શ્રી સંઘની નવકારશી છે તો લાભ આપવા વિનંતી 🙏
*નવકારશી*
સવારે : 8:00 વાગ્યે
જાંબલી ગલી દેરાસર
*તપસ્વી બહુમાન ના લાભર્થી*
*વોહેરા કાન્તાબેન ચંદુલાલ મફતલાલ પરિવાર*
🌹આયોજન તારીખ 🌹
*તા.05/02/25,બુધવાર... મહા સુદ આઠમ*
*તો સકલ શ્રી સંઘ ને પધારવા ભાવભર્યું આમંત્રણ ..*

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

03 Feb, 15:23


https://whatsapp.com/channel/0029VaAm5V58fewzd1Pa0I2B

શ્રી થીરપુર મંડન મહાવીરાય નમઃ
શ્રી રાજેન્દ્રસૂરિ ગુરુદેવાય નમઃ
શ્રી જયંતસેનસુરી ગુરુદેવાય નમઃ

🙏🌷🙏

અનુમોદના

ચી.યશ દીક્ષિતભાઈ મોદી ના શુભલગ્ન પ્રસંગ નિમિત્તે ₹54,000 મોદી બબીબેન ચંદુલાલ હીરાલાલ પરિવાર તરફથી થરાદ પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌹🙏

અનુમોદના

સ્મિત રાકેશભાઈ દેસાઈ અને કોમલ હિતેશભાઈ વેદલીયા ના લગ્નપ્રસંગ નિમિત્તે ₹31,500 સવિતાબેન કિર્તિલાલ દેસાઈ તેમજ રુકમણીબેન જયંતીલાલ વેદલીયા પરિવાર તરફથી થરાદ પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌹🙏

મુંબઈ :- ઉર્વેશભાઈ wa.me/919322292192
સુરત :- અલ્પેશભાઈ wa.me/919825357158
અમદાવાદ :- પેલેસભાઈ wa.me/919016599399

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

03 Feb, 12:56


Photo from vipuldoshi89

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

02 Feb, 19:09


અમદાવાદ સમાચાર

અવસાન.
ભણશાલી બાબુલાલ ગગલદાસ (73 વર્ષ) નું તારીખ ૦૨/૦૨/૨૦૨૫ રવિવાર ના રોજ દુ:ખદ અવસાન થયેલ છે.

સદ્ગતની સ્મશાન યાત્રા તા. ૦૩/૦૨/૨૦૨૫ સોમવાર સવારે ૯:૦૦ કલાકે તેમના નિવાસસ્થાને થી વી એસ સ્મશાન ગૃહ જશે.

નિવાસ સ્થાન.
11,દેવ આગન બંગલો
રેલવે કોલોની પાસે , મીઠાખળીગામ અમદાવાદ

ભણસાલી ગગલદાસ પરષોત્તમદાસ પરિવાર
ભણશાલી વાઘજીભાઈ ગગલદાસ
ભણસાલી સેવંતીલાલ ગગલદાસ
ભણશાલી મહાસુખભાઇ ગગલદાસ
ભણશાલી હાર્દિક બાબુલાલ
ભણસાલી ચિરાગ બાબુલાલ

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

01 Feb, 15:09


https://whatsapp.com/channel/0029VaAm5V58fewzd1Pa0I2B

શ્રી થીરપુર મંડન મહાવીરાય નમઃ
શ્રી રાજેન્દ્રસૂરિ ગુરુદેવાય નમઃ
શ્રી જયંતસેનસુરી ગુરુદેવાય નમઃ

🙏🌷🙏

અનુમોદના

અલ્પેશભાઈ ની સુપુત્રી ચી.સુહાની ના લગ્નપ્રસંગ નિમિત્તે ₹51,000 શેઠ બાબુલાલ કકલદાસ પરિવાર (લુણાલવાળા) તરફથી પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌹🙏

અનુમોદના

પ્રકાશભાઈ ના સુપુત્ર ચી.ભવ્ય ના લગ્નપ્રસંગ નિમિત્તે ₹51,000 વોરા ડાહ્યાલાલ મનજીભાઈ પરિવાર (દૂધવાવાળા) તરફથી પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌹🙏

અનુમોદના

પ. પૂ આચાર્ય ભગવંત શ્રી જયાનંદસુરિશ્વરજી મા.સા ના શિષ્યરત્ન શ્રી દક્ષવિજયજી મ.સા ના દીક્ષાપર્યાય ના ચૌદમા વર્ષમા મંગલપ્રવેશ નિમિતે ₹14,000 ચંચીબેન હાલચંદભાઈ વીરચંદભાઈ અદાણી પરિવાર તરફથી થરાદ પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌹🙏

મુંબઈ :- ઉર્વેશભાઈ wa.me/919322292192
સુરત :- અલ્પેશભાઈ wa.me/919825357158
અમદાવાદ :- પેલેસભાઈ wa.me/919016599399

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

22 Jan, 15:24


https://whatsapp.com/channel/0029VaAm5V58fewzd1Pa0I2B

શ્રી થીરપુર મંડન મહાવીરાય નમઃ
શ્રી રાજેન્દ્રસૂરિ ગુરુદેવાય નમઃ
શ્રી જયંતસેનસુરી ગુરુદેવાય નમઃ

🙏🌷🙏

અનુમોદના

સિદ્ધવડ ની શીતલ છાયામાં તપસ્વી પ્રિયાંશી સાર્થક સંઘવી અને હિત કમલેશ સંઘવી ના પાંત્રીસુ ઉપધાન તપની અનુમોદનાર્થે ₹1,100 સંઘવી વાઘજીભાઈ ખેમચંદભાઈ પરિવાર તરફથી થરાદ પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌹🙏

મુંબઈ :- ઉર્વેશભાઈ wa.me/919322292192
સુરત :- અલ્પેશભાઈ wa.me/919825357158
અમદાવાદ :- પેલેસભાઈ wa.me/919016599399

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

21 Jan, 15:08


https://whatsapp.com/channel/0029VaAm5V58fewzd1Pa0I2B

શ્રી થીરપુર મંડન મહાવીરાય નમઃ
શ્રી રાજેન્દ્રસૂરિ ગુરુદેવાય નમઃ
શ્રી જયંતસેનસુરી ગુરુદેવાય નમઃ

🙏🌷🙏

વોરા કંચનબેન જીતુભાઈ ના આત્મશ્રેયાર્થે ₹51,000 વોરા જીતુભાઈ હાલચંદભાઈ પરિવાર તરફથી થરાદ પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌷🙏

પુણ્યતિથિ

દેસાઈ નવિનચંદ્ર ગગલદાસ ની આઠમી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે ₹5,100 દેસાઈ ગગલદાસ ત્રિભોવનદાસ પરિવાર અમદાવાદ તરફથી થરાદ પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌹🙏

મુંબઈ :- ઉર્વેશભાઈ wa.me/919322292192
સુરત :- અલ્પેશભાઈ wa.me/919825357158
અમદાવાદ :- પેલેસભાઈ wa.me/919016599399

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

20 Jan, 15:44


https://whatsapp.com/channel/0029VaAm5V58fewzd1Pa0I2B

શ્રી થીરપુર મંડન મહાવીરાય નમઃ
શ્રી રાજેન્દ્રસૂરિ ગુરુદેવાય નમઃ
શ્રી જયંતસેનસુરી ગુરુદેવાય નમઃ

🙏🌷🙏

અનુમોદના

મોરખીયા ભીખાલાલ મણીલાલ ના સ્વર્ગવાસ નીમીત્તે ₹21,000 મોરખીયા ગુણીબેન ભીખાલાલ પરિવાર લવાણા (અમદાવાદ) તરફથી થરાદ પાજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌹🙏

અનુમોદના

મોરખીયા ભીખાલાલ મણીલાલ લવાણા(અમદાવાદ)ના સ્વર્ગવાસ નીમીત્તે ₹5,400 તેમણી ત્રણેય દીકરીઓ પીનાબેન સુરેશકુમાર વોરા થરાદ/રુપલબેન રાહુલકુમાર સંધવી જમડા/પાયલબેન સચીનકુમાર દોશી ઈઢાટા પરિવાર તરફથી થરાદ પાજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌹🙏
મુંબઈ :- ઉર્વેશભાઈ wa.me/919322292192
સુરત :- અલ્પેશભાઈ wa.me/919825357158
અમદાવાદ :- પેલેસભાઈ wa.me/919016599399

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

20 Jan, 15:35


"आत्मोद्धार एक अविरत यात्रा"

एक दिन, एक पल, एक अनुभव जो आपकी आत्मा को झंकृत कर देगा!🤩

क्या आप उस अनुभूति को महसूस करने के लिए तैयार हैं?
क्या आप अपने जीवन की सबसे बड़ी यात्रा देखने के लिए तैयार हैं?😍

तो पधारे... सिद्धवड जयन्तोत्सव में
🌟 ::: आत्मोद्धार विजय यात्रा (विदाई) ::: 🌟
25 Jan 2025, शनिवार सुबह 9 बजे से

::: दीक्षा प्रदाता :::
सौधर्म बृहत्तपागच्छाधिपति श्रीमद विजय नित्यसेनसूरीश्वरजी म.सा.
प.पू. आचार्यदेव श्रीमद विजय जयरत्नसूरीश्वरजी म.सा.

•आत्मोद्वार प्रार्थी•
श्री सौधर्म बृहतपोगच्छीय थराद त्रिस्तुतिक जैन संघ की आज्ञा से
थराद तीर्थ निवासी दोशी दिवाळीबेन लल्लुभाई परिवार

✍️ अ.भा.श्री राजेन्द्र जैन तरुण परिषद्

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

19 Jan, 16:56


https://whatsapp.com/channel/0029VaAm5V58fewzd1Pa0I2B

શ્રી થીરપુર મંડન મહાવીરાય નમઃ
શ્રી રાજેન્દ્રસૂરિ ગુરુદેવાય નમઃ
શ્રી જયંતસેનસુરી ગુરુદેવાય નમઃ

🙏🌷🙏

અનુમોદના

શર્મિષ્ઠાબેન અરવિંદભાઇ વોહેરા ના આત્મશ્રેયાર્થે ₹5,100 સુંદરબેન ઉગરચંદભાઈ વોહેરા પરિવાર તરફથી થરાદ પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌹🙏

અનુમોદના

બલુ હાલચંદભાઈ મણીલાલ પરિવારમાં થયેલા ઉપધાન તપ નિમિત્તે ₹3,500 બલુ હાલચંદભાઈ મણીલાલ પરિવાર તરફથી થરાદ પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌹🙏

મુંબઈ :- ઉર્વેશભાઈ wa.me/919322292192
સુરત :- અલ્પેશભાઈ wa.me/919825357158
અમદાવાદ :- પેલેસભાઈ wa.me/919016599399

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

18 Jan, 15:24


https://whatsapp.com/channel/0029VaAm5V58fewzd1Pa0I2B

શ્રી થીરપુર મંડન મહાવીરાય નમઃ
શ્રી રાજેન્દ્રસૂરિ ગુરુદેવાય નમઃ
શ્રી જયંતસેનસુરી ગુરુદેવાય નમઃ

🙏🌷🙏

અનુમોદના

ભણશાલી પુષ્પાબેન ભીખાલાલ ની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ₹3,100 ભણશાલી ભીખાલાલ છોટાલાલ પરિવાર અમદાવાદ તરફથી થરાદ પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌹🙏

અનુમોદના

પારેખ મધુબેન કાલિદાસ પરિવાર તરફથી ₹1,100 થરાદ પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌹🙏

મુંબઈ :- ઉર્વેશભાઈ wa.me/919322292192
સુરત :- અલ્પેશભાઈ wa.me/919825357158
અમદાવાદ :- પેલેસભાઈ wa.me/919016599399

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

17 Jan, 19:02


*અમદાવાદ સમાચાર*

*અવસાન નોંધ :*

*મોરખીયા રાજેશકુમાર શાંતિલાલ* (વાસણાવાળા) (ઉંમર વર્ષ ૪૯) નું
*તા : ૧૭/૦૧/૨૦૨૫, શુક્રવારના* રોજ
*અમદાવાદ મુકામે* દુ:ખદ *અવસાન* થયેલ છે.

સદગતની *સ્મશાનયાત્રા*
*આવતીકાલે તા : ૧૮/૦૧/૨૦૨૫, શનિવારે*
*સવારે ૦૯:૦૦ કલાકે*
તેમના નિવાસસ્થાનેથી
*વી. એસ. સ્મશાનગૃહ* જશે.

નિવાસ સ્થાન:
*કર્તવ્ય ફ્લેટ, રાજેન્દ્રસુરી આરાધના ભવનની બાજુમાં, પાલડી, અમદાવાદ*

*મોરખીયા ચીમનલાલ નાગરદાસભાઈ પરિવાર (વાસણાવાળા)*
મોરખીયા શાંતિલાલ ચીમનલાલ
મોરખીયા કિર્તીલાલ ચીમનલાલ
મોરખીયા કેતનભાઇ શાંતિલાલ‌ (મુંબઈ)
મોરખીયા નિકુંજભાઈ રાજેશભાઈ

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

15 Jan, 15:15


https://whatsapp.com/channel/0029VaAm5V58fewzd1Pa0I2B

શ્રી થીરપુર મંડન મહાવીરાય નમઃ
શ્રી રાજેન્દ્રસૂરિ ગુરુદેવાય નમઃ
શ્રી જયંતસેનસુરી ગુરુદેવાય નમઃ

🙏🌷🙏

પુણ્યતિથિ

સુશીલાબેન મફતલાલ સવાણી ની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ₹11,000 સવાણી મફતલાલ ગણેશમલ પરિવાર તરફથી થરાદ પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌹🙏

અનુમોદના

ગુણીબેન અશોકભાઈ બલુ ના વર્ષીતપ નિમિત્તે તથા અશોકભાઈ હાલચંદભાઈ બલુ ના 75 માં વર્ષ માં મંગળપ્રવેશ નિમિત્તે ₹2,100 બલુ હાલચંદભાઈ મણિલાલ પરિવાર તરફથી થરાદ પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌹🙏

મુંબઈ :- ઉર્વેશભાઈ wa.me/919322292192
સુરત :- અલ્પેશભાઈ wa.me/919825357158
અમદાવાદ :- પેલેસભાઈ wa.me/919016599399

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

14 Jan, 15:25


https://whatsapp.com/channel/0029VaAm5V58fewzd1Pa0I2B

શ્રી થીરપુર મંડન મહાવીરાય નમઃ
શ્રી રાજેન્દ્રસૂરિ ગુરુદેવાય નમઃ
શ્રી જયંતસેનસુરી ગુરુદેવાય નમઃ

🙏🌷🙏

અનુમોદના

લલીતાબેન ધુડાલાલ સંઘવી ના આત્મશ્રેયાર્થે ₹5,000 સંઘવી ભોગીલાલ અમૃતલાલ પરિવાર તરફથી થરાદ પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌹🙏

મુંબઈ :- ઉર્વેશભાઈ wa.me/919322292192
સુરત :- અલ્પેશભાઈ wa.me/919825357158
અમદાવાદ :- પેલેસભાઈ wa.me/919016599399

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

02 Dec, 04:47


https://whatsapp.com/channel/0029VaAm5V58fewzd1Pa0I2B

શ્રી થીરપુર મંડન મહાવીરાય નમઃ
શ્રી રાજેન્દ્રસૂરિ ગુરુદેવાય નમઃ
શ્રી જયંતસેનસુરી ગુરુદેવાય નમઃ

🙏🌷🙏

લગ્ન પ્રસંગ

રીટાબેન ભાવેશભાઈ મોરખિયા ની સુપુત્રી ચી. જૈની ના આજના દિવસે શુભલગ્ન પ્રસંગ નિમિતે ₹100,000/- મોરખિયા ઉર્મિલાબેન મફતલાલ પરિવાર તરફથી થરાદ પાંજરાપોળ મા અર્પણ કરેલ છેં પરિવાર ની અનુમોદના તથા અબોલ પશુઓ ના આશિષ.

🙏🌹🙏

મુંબઈ :- ઉર્વેશભાઈ wa.me/919322292192
સુરત :- અલ્પેશભાઈ wa.me/919825357158
અમદાવાદ :- પેલેસભાઈ wa.me/919016599399

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

30 Nov, 15:01


https://whatsapp.com/channel/0029VaAm5V58fewzd1Pa0I2B

શ્રી થીરપુર મંડન મહાવીરાય નમઃ
શ્રી રાજેન્દ્રસૂરિ ગુરુદેવાય નમઃ
શ્રી જયંતસેનસુરી ગુરુદેવાય નમઃ

🙏🌷🙏

અનુમોદના

દિપીકાબેન ચંદ્રકાંતભાઈ વોહેરા(થરાદ નિવાસી) ના દીકરા ચી.ભવ્ય ના લગ્ન પ્રસંગ નિમિત્તે ₹21,000 શાંતિલાલ ચીમનલાલ વોહેરા પરિવાર તરફથી થરાદ પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌹🙏

અનુમોદના

ચી.સ્વ.ભૌતીક અશોકભાઈ પરીખ(જેકી) ની ૨જી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ₹2,100 પરીખ સવિતાબેન કેશવલાલ પરીવાર તરફથી થરાદ પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌹🙏

મુંબઈ :- ઉર્વેશભાઈ wa.me/919322292192
સુરત :- અલ્પેશભાઈ wa.me/919825357158
અમદાવાદ :- પેલેસભાઈ wa.me/919016599399

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

30 Nov, 04:22


*અમદાવાદ સમાચાર.*

*અવસાન.*

મોદી પુષ્પાબેન કીર્તિલાલ (76વર્ષ)નું
*આજે તા. 30/11/2024, શનિવારના* રોજ
*અમદાવાદ મુકામે* દુઃખદ અવસાન થયેલ છે.

સદગતની *સ્મશાનયાત્રા*
*30/11/2024, શનિવારના* રોજ
*બપોરે 02:00 કલાકે*
તેમના નિવાસસ્થાનથી નીકળી
*વી. એસ. સ્મશાનગૃહ* જશે.

નિવાસ સ્થાન
ઈશ્વર મગ્ન ફ્લેટ, મંગલ વિદ્યાલય પાસે,
વાસુપૂજ્ય ફ્લેટની ગલીમાં,
મીઠાખળી, અમદાવાદ.

મોદી હીરાલાલ વીરચંદભાઈ પરિવાર.
*મોદી કીર્તિલાલ હીરાલાલ.*
મોદી અશ્વિનભાઈ કીર્તિલાલ.
મોદી જીગ્નેશભાઈ કીર્તિલાલ.
મોદી આદિ જીગ્નેશભાઈ.

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

28 Nov, 15:36


https://whatsapp.com/channel/0029VaAm5V58fewzd1Pa0I2B

શ્રી થીરપુર મંડન મહાવીરાય નમઃ
શ્રી રાજેન્દ્રસૂરિ ગુરુદેવાય નમઃ
શ્રી જયંતસેનસુરી ગુરુદેવાય નમઃ

🙏🌷🙏

અનુમોદના

ઝીલ આશિષભાઈ અદાણીના આજરોજ હર્ષ પ્રવીણભાઈ વોહેરા સાથે લગ્ન પરિપૂર્ણ થયા તે નિમિત્તે ₹51,000 અદાણી ચુનીલાલ નાગરદાસ પરિવાર તરફથી થરાદ પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌷🙏

અનુમોદના

હર્ષ પ્રવીણભાઈ વોહેરા ના આજરોજ ઝીલ આશિષભાઈ અદાણી સાથે લગ્ન પરિપૂર્ણ થયા તે નિમિત્તે ₹11,000 વોહેરા ચંચીબેન માણેકલાલ ભુદરમલભાઈ (દુધવાવાળા) પરિવાર તરફથી થરાદ પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌹🙏

મુંબઈ :- ઉર્વેશભાઈ wa.me/919322292192
સુરત :- અલ્પેશભાઈ wa.me/919825357158
અમદાવાદ :- પેલેસભાઈ wa.me/919016599399

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

26 Nov, 15:18


https://whatsapp.com/channel/0029VaAm5V58fewzd1Pa0I2B

શ્રી થીરપુર મંડન મહાવીરાય નમઃ
શ્રી રાજેન્દ્રસૂરિ ગુરુદેવાય નમઃ
શ્રી જયંતસેનસુરી ગુરુદેવાય નમઃ

🙏🌷🙏

અનુમોદના

નિષીતાબેન શ્રેણીકભાઈ શેઠ (મોટીપાવડ - થરાદ નિવાસી)ની દીકરી ચી.દૈવી ના આજરોજ લગ્ન પ્રસંગ નિમિત્તે ₹5,400 માતુશ્રી શારદાબેન સેવંતીલાલ કાળીદાસ શેઠ સુરત પરિવાર તરફથી થરાદ પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌹🙏

મુંબઈ :- ઉર્વેશભાઈ wa.me/919322292192
સુરત :- અલ્પેશભાઈ wa.me/919825357158
અમદાવાદ :- પેલેસભાઈ wa.me/919016599399

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

25 Nov, 15:17


https://whatsapp.com/channel/0029VaAm5V58fewzd1Pa0I2B

શ્રી થીરપુર મંડન મહાવીરાય નમઃ
શ્રી રાજેન્દ્રસૂરિ ગુરુદેવાય નમઃ
શ્રી જયંતસેનસુરી ગુરુદેવાય નમઃ

🙏🌷🙏

અનુમોદના

કોમલબેન મનીષભાઈ દેસાઈના સુપુત્ર ચી.નિગમ ના શુભ લગ્નપ્રસંગ નિમિત્તે ₹1,00,000 દેસાઈ રસિકલાલ કેશવલાલ પરિવાર તરફથી થરાદ પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌹🙏

મુંબઈ :- ઉર્વેશભાઈ wa.me/919322292192
સુરત :- અલ્પેશભાઈ wa.me/919825357158
અમદાવાદ :- પેલેસભાઈ wa.me/919016599399

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

20 Nov, 15:14


https://whatsapp.com/channel/0029VaAm5V58fewzd1Pa0I2B

શ્રી થીરપુર મંડન મહાવીરાય નમઃ
શ્રી રાજેન્દ્રસૂરિ ગુરુદેવાય નમઃ
શ્રી જયંતસેનસુરી ગુરુદેવાય નમઃ

🙏🌷🙏

અનુમોદના

સ્વ.રમેશભાઈ પ્રેમચંદભાઈ વોરા ના જન્મદિવસ નિમિત્તે ₹1,100 વોરા રમેશભાઈ પ્રેમચંદભાઈ પરિવાર તરફથી થરાદ પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌹🙏

મુંબઈ :- ઉર્વેશભાઈ wa.me/919322292192
સુરત :- અલ્પેશભાઈ wa.me/919825357158
અમદાવાદ :- પેલેસભાઈ wa.me/919016599399

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

19 Nov, 05:35


થરાદ સમાચાર*

*અવસાન નોંધ.*

*સંઘવી સેવંતીભાઈ વીરચંદભાઈ (ઉ.વર્ષ 82) નું આજ રોજ તારીખ ૧૯/૧૧/૨૦૨૪, મંગળવાર ના રોજ થરાદ મુકામે દુઃખદ અવસાન થયેલ છે.*

*સદ્દગત ની સ્મશાન યાત્રા આજે તારીખ ૧૯/૧૧/૨૦૨૪ ને મંગળવાર સાંજે ૫:૦૦ કલાકે તેમના નિવાસ સ્થાને થી નીકળી ને થરાદ સ્મશાન ગૃહ જશે.*

_નિવાસ સ્થાન :_
પાવડ વાળી શેરી,થરાદ

_સંઘવી વીરચંદ ભાઈ સરૂપચંદભાઈ પરિવાર_
_સંઘવી હિતેશભાઈ સેવંતીભાઈ_
_સંઘવી શ્રેણિકભાઈ સેવંતીભાઈ_
_તેજ,યશ,નીલ_

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

08 Nov, 15:15


https://whatsapp.com/channel/0029VaAm5V58fewzd1Pa0I2B

શ્રી થીરપુર મંડન મહાવીરાય નમઃ
શ્રી રાજેન્દ્રસૂરિ ગુરુદેવાય નમઃ
શ્રી જયંતસેનસુરી ગુરુદેવાય નમઃ

🙏🌷🙏

પુણ્યતિથિ

દોશી ચમનલાલ મોહનલાલ (કુંભારાવાળા) ની 31મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ₹1,100 દોશી ચમનલાલ મોહનલાલ પરિવાર તરફથી થરાદ પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌹🙏

મુંબઈ :- ઉર્વેશભાઈ wa.me/919322292192
સુરત :- અલ્પેશભાઈ wa.me/919825357158
અમદાવાદ :- પેલેસભાઈ wa.me/919016599399

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

05 Nov, 01:15


અમદાવાદ (મુંબઈ) સમાચાર

અવસાન નોંધ

મુંબઈ નિવાસી
પારેખ તારાબેન શાંતિલાલ (૭૯ વર્ષ)નું
અમદાવાદ મુકામે દુઃખદ અવસાન થયેલ છે.

સદગતની સ્મશાનયાત્રા
આજે તારીખ 5 નવેમ્બર 2024, મંગળવારના રોજ
સવારે 9:00 વાગે
તેમના નિવાસસ્થાનથી નીકળી
વી. એસ. સ્મશાનગૃહ જશે.

નિવાસ
ડી/1, આશીર્વાદ ફ્લેટ,
પાવન ટ્રાવેલ્સની બાજુમાં
નરહરી હાડવૈધની બાજુમાં,
પાલડી, આશ્રમ રોડ, અમદાવાદ.

પારેખ બાદરમલભાઈ અનોપચંદભાઈ પરિવાર.
પારેખ શાંતિલાલ બાદરમલભાઈ
પારેખ જીગરભાઈ શાંતિલાલ (મુંબઈ).
પારેખ વિરાજભાઈ જીગરભાઈ (મુંબઈ).

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

03 Nov, 14:50


🔸 સુરત સમાચાર🔸

🔸અવસાન સંદેશ 🔸

સવિતાબેન વાઘજીભાઈ વોહેરા
નું આજે તા.03/11/24, રવિવાર ના રોજ સુરત મુકામે દુઃખદ અવસાન થયેલ છે...

તેમની અંતિમયાત્રા આવતીકાલે,તા.04/11/24, સોમવારે,સવારે 07:30 કલાકે તેમના નિવાસસ્થાનથી નીકળી જહાંગીરપુરા સ્મશાનગૃહ જશે.

નિવાસ સ્થાન :-
સુમેરુ રેસીડેન્સી,પાલ,સુરત.

વોહેરા વાઘજીભાઈ પરસોતમદાસ પરીવાર (દુધવા)...
ભરતભાઈ વોહેરા (ભાયંદર)...
રાજેશભાઈ વોહેરા (ભાયંદર)...
વિપુલભાઈ વોહેરા (સુરત)...

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

29 Oct, 15:30


https://whatsapp.com/channel/0029VaAm5V58fewzd1Pa0I2B

શ્રી થીરપુર મંડન મહાવીરાય નમઃ
શ્રી રાજેન્દ્રસૂરિ ગુરુદેવાય નમઃ
શ્રી જયંતસેનસુરી ગુરુદેવાય નમઃ

🙏🌷🙏

અનુમોદના

પર્યુષણ મહાપર્વ ની થયેલી જીવદયા ની ઉપજમાંથી ₹11,000 શ્રી શ્રીપાલ શ્વે.મુ.પુ જૈન સંઘ તરફથી થરાદ પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌹🙏

અનુમોદના

પ્રાચી નમન અદાણી ના જન્મદિવસ નિમિત્તે ₹1,100 અદાણી ખેમચંદ મલૂકચંદ પરિવાર તરફથી થરાદ પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌹🙏

અનુમોદના

અદાણી રૂખમ બેન શાંતિલાલ વીરચંદભાઈ (મીરા રોડ) પરિવાર તરફથી ₹1,100 થરાદ પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરીવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌹🙏

મુંબઈ :- ઉર્વેશભાઈ wa.me/919322292192
સુરત :- અલ્પેશભાઈ wa.me/919825357158
અમદાવાદ :- પેલેસભાઈ wa.me/919016599399

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

26 Oct, 15:18


https://whatsapp.com/channel/0029VaAm5V58fewzd1Pa0I2B

શ્રી થીરપુર મંડન મહાવીરાય નમઃ
શ્રી રાજેન્દ્રસૂરિ ગુરુદેવાય નમઃ
શ્રી જયંતસેનસુરી ગુરુદેવાય નમઃ

🙏🌷🙏

અનુમોદના

સૌધર્મ બૃહદતપાગચ્છીય શ્રી કુંથુનાથ ત્રિસ્તુતિક જૈન સંઘ માં જીવદયા ની ઉપજમાંથી ₹6,000 રાજેન્દ્રસુરિશ્વરજી આરધનાભવન પાલ સુરત તરફથી થરાદ પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌹🙏

અનુમોદના

સવિતાબેન હરીલાલ વોહેરાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ ₹1,100 વોહેરા હરીલાલ દલસુખભાઈ પરિવાર તરફથી થરાદ પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌹🙏

મુંબઈ :- ઉર્વેશભાઈ wa.me/919322292192
સુરત :- અલ્પેશભાઈ wa.me/919825357158
અમદાવાદ :- પેલેસભાઈ wa.me/919016599399

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

16 Oct, 15:34


https://whatsapp.com/channel/0029VaAm5V58fewzd1Pa0I2B

શ્રી થીરપુર મંડન મહાવીરાય નમઃ
શ્રી રાજેન્દ્રસૂરિ ગુરુદેવાય નમઃ
શ્રી જયંતસેનસુરી ગુરુદેવાય નમઃ

🙏🌷🙏

અનુમોદના

અ.સૌ. અલ્કાબેન પ્રકાશભાઇ રમણીકલાલ વિરવાડીયા ની સુપુત્રી ચિ.આનલ નું સગપણ થરાદ નિવાસી અ.સૌ.તેજલબેન શૈલેષભાઈ મફતલાલ વોરા ના સુપુત્ર ચિ.કુશ સાથે નક્કી કરેલ છે તે નિમિત્તે ₹2,100 તારાબેન રમણીકલાલ મોહનલાલ વિરવાડીયા પરિવાર (વાવ-ભાટવર) તરફથી થરાદ પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌹🙏

મુંબઈ :- ઉર્વેશભાઈ wa.me/919322292192
સુરત :- અલ્પેશભાઈ wa.me/919825357158
અમદાવાદ :- પેલેસભાઈ wa.me/919016599399

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

14 Oct, 13:41


*તત્ત્વસ્પર્શથી સ્વસ્પર્શ*
(બહેનો માટે શિબિર)
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

*શ્રી વિમલગિરિ તીર્થના સાન્નિધ્યે*
*આત્માથી પરમાત્માની સફર...*


🙌🏻🙌🏻🙌🏻 *દિવ્યાશિષ* 🙌🏻🙌🏻🙌🏻
વિશ્વપૂજય પ્રાતઃ સ્મરણીય આચાર્ય શ્રી
રાજેન્દ્ર સૂરીશ્વરજી મહારાજા
યુગપ્રભાવક આચાર્ય શ્રી
જયંતસેન સૂરીશ્વરજી મહારાજા

👐🏻👐🏻👐🏻 *આજ્ઞાશિષ* 👐🏻👐🏻👐🏻
ગચ્છાધિપતિ આ. શ્રી નિત્યસેન સૂરીશ્વરજી મ.સા.
આ. શ્રી જયરત્ન સૂરીશ્વરજી મ.સા.

🤲🏻🤲🏻🤲🏻 *નિશ્રાશિષ* 🤲🏻🤲🏻🤲🏻
સાધ્વીજી શ્રી અનંતદ્રષ્ટાશ્રીજી મ.સા.
સાધ્વીજી શ્રી મયૂરકલાશ્રીજી મ.સા.  
આદિ શ્રમણી ભગવંત

🗓️ *શિબિર શુભ દિન*
તારીખ- 9 થી 13 નવેમ્બર 2024
શનિ-રવિ-સોમ-મંગળ-બુધવાર

🔖 અનંતગુણ સંપન્ન આત્માને નીરખવાનો માર્ગ...
🔖 મનમયૂરને પ્રભુ ચરણે સોંપવાનો શ્રેષ્ઠ ઉપાય...
🔖 સર્વસ્વ સ્વીકારીને સર્વસ્વ અર્પણ કરવાની રાહ...

👉🏻 *તત્ત્વસ્પર્શ કરીને સ્વસ્પર્શ કરવા અચૂક પધારો...*

✍🏻 શિબિરનું ફોર્મ ભરવા તેમજ વિશેષ સૂચના જાણવા માટે ક્લિક કરો - 
https://forms.gle/VvQPckd7gLurJcB69

👩🏻‍🦱 *વય મર્યાદા 12 થી 25 (ફક્ત યુવતીઓ માટે)*
ફોર્મ ભરવાની અંતિમ તારીખ - 17 ઓક્ટોબર 2024

*નોંધ - ફોર્મ પાસ થયે આપને વૉટ્સઅપ દ્વારા જાણ કરવામાં આવશે*

📞 *સંપર્ક સૂત્ર*
Deshna Ben : 7048337131
Mitul bhai :9974977003
Bharat bhai : 9825971766

🛕 *સ્થળ*
શ્રી યતીન્દ્ર ભવન પેઢી, પાલીતાણા

🙏🏻 *લાભાર્થી*
- પારેખ બાદરમલભાઈ અનોપચંદ (થરાદ-મુંબઈ)
- વોરા વીજુબેન ચીમનલાલ(થરાદ-મુંબઈ)
- દોશી મોહનલાલ સ્વરૂપચંદ
- વોરા કાંતાબેન હિંમતલાલ (બેન્કર) (થરાદ-મુંબઈ)
- અદાણી સવિતાબેન અમૃતલાલ (થરાદ-મુંબઈ)
- સંઘવી કોકિલાબેન જસવંતભાઈ

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

13 Oct, 15:33


https://whatsapp.com/channel/0029VaAm5V58fewzd1Pa0I2B

શ્રી થીરપુર મંડન મહાવીરાય નમઃ
શ્રી રાજેન્દ્રસૂરિ ગુરુદેવાય નમઃ
શ્રી જયંતસેનસુરી ગુરુદેવાય નમઃ

🙏🌷🙏

અનુમોદના

થરાદ નિવાસી શૈલેષભાઈ મફતલાલ વિરચંદભાઇ વોરા ના સુપુત્ર ચી.કુશ નુ સગપણ વાવ ભાટવર નિવાસી પ્રકાશભાઇ રમણીકલાલ મોહનલાલ વિરવાડીયા ની સુપુત્રી ચી.આનાલ સાથે આજ રોજ નક્કી થયેલ છે તે નિમિત્તે ₹2,100 વોરા મફતલાલ વિરચંદભાઈ (નવસારી-સુરત) પરિવાર તરફથી થરાદ પાંજરાપોળ ખાતે અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌹🙏

મુંબઈ :- ઉર્વેશભાઈ wa.me/919322292192
સુરત :- અલ્પેશભાઈ wa.me/919825357158
અમદાવાદ :- પેલેસભાઈ wa.me/919016599399

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

12 Oct, 15:20


https://whatsapp.com/channel/0029VaAm5V58fewzd1Pa0I2B

શ્રી થીરપુર મંડન મહાવીરાય નમઃ
શ્રી રાજેન્દ્રસૂરિ ગુરુદેવાય નમઃ
શ્રી જયંતસેનસુરી ગુરુદેવાય નમઃ

🙏🌷🙏

પુણ્યતિથિ

સ્વ.ચંદુલાલ વીરચંદદાસ મોરખીયા ના આત્મશ્રેયાર્થે ₹1,100 ચંદુલાલ વીરચંદદાસ મોરખીયા પરિવાર તરફથી થરાદ પાંજરાપોળમાં અર્પણ કરેલ છે પરિવારની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌹🙏

મુંબઈ :- ઉર્વેશભાઈ wa.me/919322292192
સુરત :- અલ્પેશભાઈ wa.me/919825357158
અમદાવાદ :- પેલેસભાઈ wa.me/919016599399

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

11 Oct, 15:15


https://whatsapp.com/channel/0029VaAm5V58fewzd1Pa0I2B

શ્રી થીરપુર મંડન મહાવીરાય નમઃ
શ્રી રાજેન્દ્રસૂરિ ગુરુદેવાય નમઃ
શ્રી જયંતસેનસુરી ગુરુદેવાય નમઃ

🙏🌷🙏

પુણ્યતિથિ

વોહેરા જ્યોત્સ્નાબેન અશોકભાઈ ની 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ₹2,100 વોહેરા અમૃતલાલ પોપટલાલ જેવતલાલ પરિવાર તરફથી થરાદ પાંજરાપોળ માં અર્પણ કરેલ છે પરિવાર ની અનુમોદના તેમજ અબોલ પશુઓના આશિષ.

🙏🌹🙏

મુંબઈ :- ઉર્વેશભાઈ wa.me/919322292192
સુરત :- અલ્પેશભાઈ wa.me/919825357158
અમદાવાદ :- પેલેસભાઈ wa.me/919016599399

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

26 May, 02:48


Messages in this channel will be automatically deleted after 1 week

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

09 May, 14:57


Channel name was changed to «શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર»

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

01 May, 14:03


Channel photo updated

શ્રી થરાદ ત્રીસ્તુતિક જૈન સંઘ પરિવાર

10 Aug, 15:03


Channel created