≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈=
📖 મસ્અલા નંબર – ૮૩૫ 📖
સવાલ
💫 ઈંડાનાં સફેદ ભાગ ઉપર (છીલ્કા ઉપર) મુરઘીનું ચરક લાગેલું દેખાય તો તે ઈંડા વિષે શરઈ હુકમ શું છે ..?? જણાવશો_
જવાબ
💫 ઈંડાનાં સફેદ ભાગ ઉપર (છીલ્કા ઉપર) મુરઘીનું ચરક લાગેલું હોય તો તે ઈંડાનો ઉપરનો ભાગ નાપાક ગણાશે.
(ઈંડાં ઉકાળતી વખતે તે ચરક વાળા ઈંડાને ધોયા વગર વાસણમાં મુક્યું તો વાસણમાં પડેલા બીજા ઈંડાં તેમજ પાણી નાપાક થઈ જશે)
અને અગર ઈંડાનાં છીલ્કા ઉપર મુરઘીનું ચરક લાગેલું ન હોય તો તે ઈંડું પાક ગણાશે, તે ઈંડાનો ઉપયોગ ધોયા વગર કરી શકાશે, પરંતુ ધોયા પછી વાપરવું વધુ બહેતર છે.
📚(ઓનલાઈન ફતાવા દારૂલ ઉલુમ દેવબંદ જવાબ નંબર – ૬૦૭૭૪૯)
📚(ઓનલાઈન ફતાવા દારૂલ ઉલુમ બિન્નોરીઆ ફતવા નંબર – ૧૪૪૫૦૭૧૦૦૨૮૧)
👇🪀 વ્હોટસએપ ગ્રુપ લિંક – ૧૨ 👇
https://chat.whatsapp.com/JiRxLL04MYvHTZwBHqeANS
✍️__મૌલાના અસ્લમ સાહબ ડારી
https://wa.me/917383097195