*સમસ્ત જૈન સમાજ ના દિક્ષાર્થી/મુમુક્ષુઓ માટે "119" કલ્યાણકભૂમિઓ ની "11મી"યાત્રા.... "સમસ્ત મહાજન" ના સહકારે "પ્રવિણભાઇ લોડાયા" સંગાથે યાત્રા નો સુવર્ણ અવસર*
‼️સંયમ પંથે જવા તૈયાર થયેલ સમસ્ત જૈન સંઘ ના કોઈ પણ સંપ્રદાયના દિક્ષાર્થી ભાઈ... બહેનો માટે દિક્ષા લેતા પહેલા તારક તિર્થંકરો ની કલ્યાણકભૂમિઓ ની સ્પર્શના કરવા ની ભાવના ને સાકાર કરવા💠💠💠 *છેલ્લા "દશ" વરસ થી "સમસ્ત મહાજન" ના સહયોગથી "સાવલા N લોડાયા ટુર "ના આયોજને સુંદર આયોજન થઈ રહ્યું છે*💠💠💠... *કલ્યાણકભૂમિઓ ની સ્પર્શના કરતાં કરતાં... પરમાત્મા ની ઉત્કૃષ્ટ ભાવે ભક્તિ કરી...સંયમ ના ભાવોમાં વૃદ્ધિ કરી...ભાવો દ્દઢ કરવા ની અમુલ્યતક* ....🌹
🌅🌅પૂ.ગુરુભગવંતો પાસે રહી સંયમ જીવન ની તાલીમ લેતા.... નજીક ના સમયમાં સંયમ લેવાની ભાવના ધરાવતા કોઈ પણ સંપ્રદાયના મુમુક્ષુઓ તથા ગુરુભગવંતો સુધી આ અમારો મેસેજ જરુર પહોંચાડવા વિનંતી🌠🌠🌠....
*યાત્રા પ્રવાસ દાતાઓ ના સહયોગથી મુમુક્ષુઓ માટે નિઃશુલ્ક રહેશે*☎️9820565261/7021438593📢📢તા.ક.....*લોક લાગણી ને માન આપી ખાસ મુમુક્ષુઓ સિવાય ના શ્રાવક/શ્રાવિકાઓ માટે "સ્વદ્રવ્ય" થી અલગ આયોજન* ગોઠવાયેલ છે✌🏻🔹🔹
*આ મેસેજ વાંચી મુમુક્ષુઓ/ગુરુ ભગવંતો ને પણ વંચાવી આપના સંપર્ક ના....સંઘ ના.... સંપ્રદાયના..તેમજ આપના દરેક ગૃપો માં તથા કોન્ટેક્ટ માં ફોરવર્ડ કરવા વિનંતી...... આભાર*
વિશેષ માહિતી માટે સંપર્ક *પ્રવિણભાઇ લોડાયા* 9820565261/7021438593