_*અક્ષર પુરુષોત્તમ ઉપાસનાને પ્રવર્તાવનાર, ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે તેવી વાત કરનાર, અક્ષર પુરુષોત્તમની ઉપાસનાનો રણકાર કરનાર અનાદી મૂક્ત શ્રી જાગા સ્વામીજીના પ્રાગટયદિન નિમિત્તે એક જ પ્રાર્થનાં કે અમને જે મળ્યું પ્રગટ ગુણાતીત સ્વરૂપ, તેનો અંતરથી મહિમા સમજી, તેના હૃદયને વિષે હાશ કરાવી શકીએ તે જ કાકલૂદીભરી પ્રાર્થનાં*_ 💕