How to frame an answer 🤔
✍🏻 QUESTION -:
સોલંકીકાળ દરમિયાન સ્થાપત્યકળાનો વિકાસ અને સાંસ્કૃતિક વિકાસ ચર્ચો.
ANSWER -:
Introduction -: સોલંકીકાળને ગુજરાતનો સુવર્ણકાળ માનવામાં આવે છે. aઆ સમય દરમિયાન ગુજરાતમાંઅનેક સ્થાપત્યોણો વિકાસ થયો જેમાં રાણકીવાવને યુનેસ્કોએ વિશ્વ વિરાસત સ્થળનો દરજ્જો આપ્યો છે.
Body -: સોમેશ્વરનો ત્રિપુરુષ પ્રસાદ, રુદ્ર મહાલય, દુર્લભ સરોવર, સહસ્ત્રલિંગ સરોવર, રાણકી વાવ, સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર, કુંભરીયાના ડેરા, મોઢેરાનું સુર્ય મંદિર, મલાવ તળાવ, મનહર તળાવ, તારંગામાં અજીતનાથનું મંદિર, ગિરનારના પગથિયાંનું નિર્માણ, મુનીબાવાનું મંદિર , હર્ષદ માતાનું મંદિર, ડભોઇનો કિલ્લો વગેરે વિશે વિસ્તૃત ચર્ચા કરવી.
Conclusion -: સોલંકીકાળના સ્થાપત્યો એ ગુજરાતની ધરોહર છે પરંતુ વર્તમાન સમયમાં તેને માવજતની જરૂર છે તે પણ વાસ્તવિકતા છે.
#GS1